Thursday, July 3, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

સંભલ હિંસા મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીનો આકરો આદેશ,કહ્યુ પોસ્ટર લગાવો,ઈનામ જાહેર કરો,નુકસાની વસૂલ કરો

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.હિંસામાં સંડોવાયેલા પથ્થરબાજો અને અન્ય આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 27, 2024, 02:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ઉત્તર પ્રદેશના સંભલ હિંસાનો મામલો
  • CM યોગી આદિત્યનાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક
  • સંભલ હિંસાના ઉપદ્રવીઓ સામે કાર્યવાહીના આદેશ
  • યોગી સરકારે કડક કાર્યવાહીના આદેશ કર્યા
  • પોસ્ટર લગાવવા,ઈનામ જાહેર કરવા આદેશ
  • પથ્થરમારો કરનાર 100 જેટલા ઉપદ્રવીઓની ઓળખ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.હિંસામાં સંડોવાયેલા પથ્થરબાજો અને અન્ય આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના સંભલમાં પથ્થરમારો કરવાવળા 100 થી વધુ ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી છે.ત્યારે યોગી સરકાર તેમના સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે.જેમાં પોસ્ટર લગાવી ઈનામ જાહેર કરવા અને નુકસાનની વસૂલી કરવા આદેશ અપાયા છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબાતે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી અધઇકારીઓને નિર્દેશ આપ્યો છે કે ખૂબ જ ઝડપથી ઓળખ થયેલ આરોપીઓના જાહેર સ્થળો પર પોસ્ટરો લગાવવામાં આવે અને ઉપદ્રવીઓના આતંક વખતે જે પણ સંપત્તિને નુકસાન થયુ છે તેની વસૂલાત કરવામાં આવશે.નોંધનિય છે કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પહેલાથી જ ઉપદ્રવીઓ સામે નિકસાન વસૂલીનો આદેશ જારી કરી ચૂકી છે.અને ફરાર ઉપદ્રવીઓ પર ઈનામ પણ જાહેર કરી શકે છે.

#WATCH मुरादाबाद: मुरादाबाद कमिश्नर अनंजय कुमार सिंह ने संभल घटना पर प्रशासन की जांच पर बताया, "मृतकों के परिजनों को आमंत्रित किया है। अगर वे FIR दर्ज़ करेंगे तो हम FIR दर्ज़ जरूर करेंगे। 4 लोगों का मारा जाना दुखद है।" pic.twitter.com/vegnDbux8Y

— ANI_HindiNews (@AHindinews) November 27, 2024

ઉપદ્રવીઓ પર ઈનામમુરાદાબાદના કમિશનર અનંજય કુમાર સિંહે સંભલ ઘટના પર પ્રશાસનની તપાસ પર કહ્યું, “અમે મૃતકોના સંબંધીઓને આમંત્રણ આપ્યું છે. જો તેઓ એફઆઈઆર દાખલ કરશે, તો અમે ચોક્કસપણે એફઆઈઆર દાખલ કરીશું. 4 લોકોના મૃત્યુ દુઃખદ છે.” પણ જાહેર કરી શકે છે.

#WATCH मुरादाबाद: मुरादाबाद कमिश्नर अनंजय कुमार सिंह ने संभल घटना पर प्रशासन की जांच पर बताया, "कल तक घटना में 3 नाबालिगों का नाम सामने आया है। नाबालिगों के साथ हम काउंसलिंग की चीजें ही कर रहे हैं। इसके अलावा अभी तक जिन 27 लोगों की गिरफ़्तारी हुई है, उनके संबंध में हम कोर्ट के… pic.twitter.com/RMjXSvFMD2

— ANI_HindiNews (@AHindinews) November 27, 2024

મુરાદાબાદના કમિશનર અનંજય કુમાર સિંહે સંભલ ઘટના પર પ્રશાસનની તપાસ પર કહ્યું, “ગઈકાલ સુધી, ઘટનામાં 3 સગીરોના નામ સામે આવ્યા છે. અમે માત્ર સગીરોનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ. આ સિવાય 27 લોકો જેઓ પાસે છે. અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે “અમે આ સંદર્ભે કોર્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી રહ્યા છીએ. એક ખતરનાક છરી મળી આવી છે. અમે જે ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે તે રિકવર કરવામાં આવી રહ્યા છે.”

 

નોંધનિય એ પણ છે કે શાહી જામા મસ્જિદના પૂર્વમાં પરિહર મંદિર હોવાના વિવાદ પર કોર્ટે રમેશ માધવને કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા છે.અને ગત રવિવારે તેમની ટીમ જ્યારે બજી વખત સર્વે માટે જામા મસ્જિદ પહોંચી ત્યારે હોબાળો થયો અને ઉપદ્રવીઓએ પથ્થરમારો,ફાયરિંગ અને આગચંપી કરી હતી.

આ હિસા દરમિયાન ચાર લોકોના મોત થયા તો કેટલાક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.તો સોમવારે પોલીસે સમાજવાદી સાંસદ જિયાઉરહેમાન બર્ક,ધારાસભ્ય પુત્ર સુહેલ ઈકબાલ સહિત 2500 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.હિંસા દરમિયા થયેલ નુકસાનની ભરપાઈ આ ઉપદ્રવિઓ પાસેથી કરવામાં આવે તેવો નિર્ણય પણ બેઠકમાં કરાયો છે. તો પોલીસે ઉપદ્રવીઓની ઓળખ માટે મંગળવારે મસ્જિદની પાછળ તેમજ આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવા ફૂટેજ પણ એકત્ર કર્યા છે.જોકે ઉપદ્રવીઓએ તોફાન દરમિયાન કેટલાક કેમેરા પણ તોડી નાંખ્યા હતા.

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: CM Yogi AdityanathGOVERMENT OF UTTAR PRADESHJAMA MASJIDpolicesambhaal violenceSAMBHALSLIDERTOP NERWS
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.