Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

ફરી એકવાર હોબાળાનો ભોગ બન્યુ ગૃહ,લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ ગુરુવાર સુધી સ્થગિત

સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર વિપક્ષે હંગામો કરતા ગૃહ હોબાળાનો ભોગ બન્યુ હતુ.લોકસભા બાદ રાજ્યસભા પણ આવતી કાલ સુધી સ્થગિત કરવી પડી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 27, 2024, 03:26 pm GMT+0530
Lok Sabha Speaker Om Birla conducts proceedings in the House during the Winter session of Parliament | PTI

Lok Sabha Speaker Om Birla conducts proceedings in the House during the Winter session of Parliament | PTI

FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર હંગામો
  • લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો
  • ફરી એકવાર સંસદ વિપક્ષના હોબાળાની ભેટ ચડ્યુ
  • લોકસભા બાદ રાજ્યસભા પણ ગુરુવાર સુધી સ્થગિત
  • સંભલ અને અદાણી કેસ પર ચર્ચા કરવા વિપક્ષની માગ

સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર વિપક્ષે હંગામો કરતા ગૃહ હોબાળાનો ભોગ બન્યુ હતુ.લોકસભા બાદ રાજ્યસભા પણ આવતી કાલ સુધી સ્થગિત કરવી પડી હતી.

– સંસદનું શિયાળુ સત્ર હોબાળાની ભેટ ચડ્યુ
સંસદમાં હાલ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે 25 નવેમ્બરના રોજ શરૂ થયેલું સંસદ સત્ર હંગામાથી પ્રભાવિત રહ્યુ છે.ત્યારે આજે બુધવારે પણ સંસદગૃહ હોબાળાની ભેટ ચડ્યુ હતુ.અને આવતી કાલ 11 વાગ્યા સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.લોકસભાની જેમ રાજ્યસભામાં પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. હંગામાને જોતા રાજ્યસભાને પહેલા 11 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

– સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો
આ દિવસોમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે.બુધવારે બીજા દિવસે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો.લોકસભા અને રાજ્યસભામાં આજે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો,જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.વાસ્તવમાં,લોકસભામાં ચર્ચા શરૂ થતાં જ વિપક્ષનો હંગામો થયો હતો.આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.આ પછી પણ જ્યારે 12 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.ત્યારબાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષી સાંસદોની માંગ હતી કે સંભલ અને અદાણી કેસ પર ચર્ચા થવી જોઈએ.

– મણિપુર,સંભલ અને અદાણી મુદ્દે ચર્ચાની માંગ
અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું, “સંસદની વારંવાર સ્થગિત કરવી રાષ્ટ્રીય હિતમાં ન હોઈ શકે. ભ્રષ્ટાચાર પર ચર્ચા કરવી તે રાષ્ટ્રીય હિતમાં છે… સરકારને આ મુદ્દા પર ચર્ચા કરવામાં શું વાંધો છે? શબ્દ ‘અદાણી’ સંભાલની ઘટના અને મણિપુરની હિંસા પર સંસદમાં ચર્ચા થવી જોઈએ કેમ સરકાર ડરે છે… સંસદમાં ચર્ચા થાય અને જવાબદારી પણ નક્કી થાય તે જરૂરી છે

– લોકસભા અધ્યક્ષની ચર્ચા કરવા ખાતરી
વિપક્ષી સાંસદોની માંગ પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે અમે દરેક મુદ્દા પર ચર્ચા કરીશું,પરંતુ ગૃહને ચાલવા દો.લોકસભાની જેમ રાજ્યસભામાં પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો.હંગામાને જોતા રાજ્યસભા પહેલા 11 વાગે અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

– રાહુલ ગાંધીએ શું કહ્યુ 

સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશમાં નાના-નાના આરોપમાં લોકોની ધરપકડ કરવામાં આવે છે,જ્યારે અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાંચ લેવાના ગંભીર આરોપ છે. તે જેલમાં હોવો જોઈએ અને સરકાર તેને બચાવી રહી છે. અમારી માંગણી છે કે તેની ધરપકડ કરવામાં આવે.

Tags: Adani GrouploksabhaManipurOM BIRALAParliamentRahul GandhiRAJAYSABHASAMBHALSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.