Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

સમુદ્રમાં ભારતની તાકાત વધી,પરમાણું બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ,દેશના દુશ્મનેની હવે ખેર નથી

ભારતના દુશ્મનોની હવે ખેર નથી કારણ કે સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ તેના થકી ભારતની દરિયાઈ તાકાત વધી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 29, 2024, 12:19 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ
  • INS અરિહંતનું પહેલીવાર K-4 SLBM નું સફળ પરીક્ષણ
  • ભારતીય બેલેસ્ટિક મિસાઈલની રેન્જ 3,500 કિલોમીટર
  • મિસાઈલનું વજન 17 ટન અને તેની લંબાઈ 39 ફૂટ
  • 2500 કિલો સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર સાથે ઉડાનની સક્ષમતા
  • દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરવાની ખાસિયત
  • જમીની સ્થિતિ સારી ન હોય તો પાણીમાં સબમરીન હુમલો કરી શકે

 

ભારતના દુશ્મનોની હવે ખેર નથી કારણ કે સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ તેના થકી ભારતની દરિયાઈ તાકાત વધી છે.

ભારતના દુશ્મનોની હવે ખેર નથી. કારણ કે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય નેવીએ પોતાની ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS અરિહંતનું પહેલીવાર K-4 SLBM નું સફળ પરીક્ષણ કર્યું છે.એટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ 3 હજાર 500 કિલોમીટર છે.તો આ મિસાઈલની ખાસિયત એ છે કે,તે દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરે છે.જો જમીન પર સ્થિતિ સારી ન હોય તો પાણીની અંદરથી પણ સબમરીન હુમલો કરી શકે છે.

INS અરિહંત અને અરિઘાટ સબમરીનોમાં ચાર વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ છે.જેના કારણે તે લોન્ચ થાય છે. આ મિસાઈલનું વજન 17 ટન છે અને તેની લંબાઈ 39 ફૂટ છે.તેનો વ્યાસ 4.3 મીટર છે.તે 2500 કિલો વજનના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે. તેની ઓપરેશનલ રેન્જ ચાર હજાર કિલોમીટર છે.

ભારતે પોતાની સ્વદેશી K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી છે. તે લાંબા અંતરની પરમાણુ મિસાઈલ છે. તેને INS અરિઘાટ નામની સબમરીનથી બંગાળની ખાડીમાં છોડવામાં આવ્યું હતું. આ પરીક્ષણ સાથે, ભારત દક્ષિણ-પૂર્વ એશિયામાં એક મજબૂત વ્યૂહાત્મક શક્તિ બની ગયું છે. બુધવારે સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ SFC દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ સાથે ભારત એવા કેટલાક દેશોમાંથી એક બની ગયું છે જે સબમરીનમાંથી પરમાણુ મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે.

અગાઉ પણ 15 જાન્યુઆરી 2010ના રોજ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પાણીના 160 ફૂટ અંદર પોન્ટૂન બનાવીને ત્યાંથી તેનું સફળ ડેવલપમેન્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ 7 માર્ચ 2016ના રોજ બીજું સફળ ટેસ્ટ લોન્ચ થયું.જયારે 2016માં INS અરિહંતથી 700 કિમીની રેન્જ માટે સફળ ટ્રાયલ લોન્ચ કરવામાં આવ્યું હતું.

17 ડિસેમ્બર 2017ના રોજ પાણીની અંદર પોન્ટૂનથી લોન્ચિંગ થઈ હતી પરંતુ તે અસફળ રહ્યું હતું. ત્યારબાદ 19 જાન્યુઆરી 2020 ના રોજ પણ પોન્ટૂનથી જ 3 હજાર 500 કિમીની રેન્જ માટે પાંચમી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. જયારે 2020માં છઠ્ઠી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ હવે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Tags: ballistic missileINDIAINS ARIGHATINS ARIHANTk-4-submarineSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.