Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAP ને મળ્યો મોટો ચહેરો,જાણીતા શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રખ્યાત શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.ત્યારે કેજરીવાલે તેમનું સ્વાગત કર્યું, આ દરમિયાન મનીષ સિસોદિયા પણ હાજર હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 2, 2024, 01:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • દિલ્હી વિધાનસભા પહેલા AAP ને મળ્યો મોટો ચહેરો
  • જાણીતા શિક્ષણવિદ્ અવધ ઓઝા AAP માં જોડાયા
  • અરવિંદ કેજરીવાલે ખેસ થકી અવધ ઓઝાને આવકાર્યા
  • અરવિંદ કેજરીવાલ સાઠે મનિષ સિસોદિયા હાજર રહ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રખ્યાત શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.ત્યારે કેજરીવાલે તેમનું સ્વાગત કર્યું, આ દરમિયાન મનીષ સિસોદિયા પણ હાજર હતા.

#WATCH अवध ओझा AAP पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल और AAP नेता मनीष सिसोदिया की मौजूदगी में आम आदमी पार्टी में शामिल हुए। pic.twitter.com/CWQVLNqn0U

— ANI_HindiNews (@AHindinews) December 2, 2024

#WATCH AAP में शामिल होने के बाद अवध ओझा ने कहा, "मैं अरविंद केजरीवाल और मनीष सिसोदिया का धन्यवाद देता हूं कि उन्होंने मुझे राजनीति में आकर शिक्षा के लिए काम करने का अवसर दिया। शिक्षा एक ऐसा माध्यम है जो परिवार समाज और राष्ट्र की आत्मा है। जितने भी देश दुनिया में महान हुए उनकी… https://t.co/mihvimJYFR pic.twitter.com/ShjJdZpkWf

— ANI_HindiNews (@AHindinews) December 2, 2024

 

AAPમાં જોડાયા બાદ અવધ ઓઝાએ કહ્યું કે હું અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો આભાર માનું છું કે તેમણે મને રાજકારણમાં આવવા અને શિક્ષણ માટે કામ કરવાની તક આપી.શિક્ષણ એક એવું માધ્યમ છે જે પરિવાર,સમાજ અને રાષ્ટ્રનો આત્મા છે.તેમણે કહ્યું કે વિશ્વમાં જે પણ દેશો મહાન બન્યા તેમની પૃષ્ઠભૂમિમાં ક્યાંક નેક્યાંક શિક્ષણનું યોગદાન છે.આજે, મારી રાજકીય ઇનિંગની શરૂઆતમાં,હું એક વાત શેર કરવા માંગુ છું કે રાજકારણમાં આવીને શિક્ષણનો વિકાસ એ મારો શ્રેષ્ઠ ઉદ્દેશ્ય છે.

#WATCH AAP में शामिल होने के बाद अवध ओझा ने कहा, "दिल्ली के सरकारी स्कूल में 12वीं का रिजल्ट 97% है। 2015 में सरकारी स्कूल के केवल 15 बच्चों ने IIT-JEE MAINS क्वालीफाई किया था, इस बार 783 रहा। मेरा हमेशा नारा है कि शिक्षा शेरनी का दूध है जो पीएगा वो दहाड़ेगा।" https://t.co/mihvimJYFR pic.twitter.com/XqsH3uoyVd

— ANI_HindiNews (@AHindinews) December 2, 2024

તેમણે વધુમાં કહ્યુ કે “દિલ્હીની સરકારી શાળામાં 12માનું પરિણામ 97 ટકા છે.2015માં,સરકારી શાળાના માત્ર 15 બાળકોએ IIT-JEE મેઈન્સમાં લાયકાત મેળવી હતી,આ વખતે તે 783 છે.મારું સૂત્ર હંમેશા છે કે શિક્ષણએ સિંહણનું દૂધ છે અને જે પીશે તે ગર્જના કરશે.”

 – અવધ ઓઝાનો પરિચય 
અવધ ઓઝા દેશના સૌથી પ્રખ્યાત શિક્ષકોમાંના એક છે. તે UPSC કોચ,YouTuber અને શિક્ષક તરીકે કામ કરે છે. UPSC પરીક્ષામાં પડકારોનો સામનો કર્યા પછી, તેમણે અલ્હાબાદની કોચિંગ સંસ્થાઓમાં ભણાવવાનું શરૂ કર્યું.COVID-19 રોગચાળા દરમિયાન,જ્યારે ઑફલાઇન વર્ગો સ્થગિત કરવામાં આવ્યા હતા,ત્યારે તેમણે ઐતિહાસિક ઘટનાઓ,ભૌગોલિક રાજકીય વલણો અને વર્તમાન બાબતોને જોડતી તેમની અનન્ય શિક્ષણ પદ્ધતિને કારણે YouTube પર નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી.તેમણે નવી દિલ્હીમાં ઘણી જાણીતી IAS કોચિંગ સંસ્થાઓમાં ભણાવ્યું છે.2019 માં,તેમણે મહારાષ્ટ્રના પુણેમાં IQRA IAS એકેડમીની સ્થાપના કરી.

 

 

Tags: AAPARAVIND KEJARIWALAWADH OJHAManish SisodiaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.