Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ સંભલ હિંસામાં પાકિસ્તાની કનેક્શન ! પોલીસે કર્યો મોટો દાવો,જાણો સંપૂર્ણ વિગત

સાંભલ હિંસાની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે.સંભલ પોલીસનું કહેવું છે કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં સર્ચ દરમિયાન પાકિસ્તાન અને અમેરિકામાં બનેલા કારતૂસ મળી આવ્યા છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 5, 2024, 12:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલ હિંસા મામલે મોટો ખુલાસો
  • સંભલમાં થયેલ મામલે ગોળાબાર અંગે પોલીસનો મોટો દાવો
  • હિંસામાં પાકિસ્તાની ગોળીઓનો ઉપયોગ થયાનું સામે આવ્યુ
  • સંભલમાંથી પાકિસ્તાની બનાવટની ગોળીઓ મળી આવી
  • સંભલ હિંસા મામલે SIT એ ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લીધી
  • પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા કારતૂસ બનાવ્યાનો દાવો

સાંભલ હિંસાની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે.સંભલ પોલીસનું કહેવું છે કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં સર્ચ દરમિયાન પાકિસ્તાન અને અમેરિકામાં બનેલા કારતૂસ મળી આવ્યા છે.

– સંભલ હિંસા અને પાકિસ્તાની કનેક્શન !
ગત નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના સંભલમાં પાક્સિતાની કનેક્શન હોવાનું સામે આવ્યુ છે.હિંસામાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગુનેગારોએ અન્ય પર હુમલો કરવા માટે પાકિસ્તાન બનાવટની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.હિંસામાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગુનેગારોએ અન્ય પર હુમલો કરવા માટે પાકિસ્તાન બનાવટની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ શ્રીશ ચંદ્રાએ કહ્યું કે સંભલના કોટ ગરવીમાંથી મળી આવેલા પાંચ ખાલી શેલ અને બે મિસફાયર કરેલા કારતૂસની તપાસમાં જાણવા મળ્યું કે તે પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીએટલે POF દ્વારા બનાવવામાં આવ્યા હતા.

– SIT એ ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લીધી
ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં 24 નવેમ્બરે એક મસ્જિદના કોર્ટના આદેશના સર્વે બાદ હિંસા ફાટી નીકળી હતી. આ અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.પોલીસે અગાઉ કહ્યું હતું કે અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 41 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
પાકિસ્તાની દારૂગોળાની શોધ મામલાની ગંભીરતા દર્શાવે છે.ઘટનાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.90-મિનિટની શોધ દરમિયાન, તેમને બે કારતૂસ મળ્યા: એક પર “POF 9MM 68-26” લખેલું અને બીજું, 12-બોરનું કારતૂસ, જેના પર “Winchester Made-in-USA” લખેલું હતું.સંભલના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કહ્યું કે પાકિસ્તાન નિર્મિત દારૂગોળો મળી આવ્યો એ મામલાની ગંભીરતા દર્શાવે છે. પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી છે અને હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

– SITની તપાસ યથાવત
દરમિયાન,SIT હિંસા પાછળના ગુનેગારોને પકડવા માટે તપાસ કરી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને તપાસ એજન્સીને વધુ પુરાવા એકત્ર કરવામાં મદદ કરવા માટે વિસ્તારની સફાઈ ફરી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.અટકાયતમાં લેવાયેલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે SITએ તેમને ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.તપાસ દ્વારા જાણવા મળશે કે હિંસા પૂર્વ આયોજિત હતી ક પછી આકસ્મિક ?

– ભાજપે કરી કડક કાર્યવાહીની માંગ
ભાજપે કડક કાર્યવાહીની માંગ કરી છે તેમણે કહ્યું કે આવા લોકો સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.તેઓ દેશદ્રોહી છે અને તેમના પ્રત્યે કોઈ નમ્રતા દાખવી શકાય નહીં.ખરેખર,સંભલ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં તપાસ દરમિયાન પોલીસને પાકિસ્તાન અને અમેરિકામાં બનેલા કારતૂસ મળ્યા છે.
જે બાદ આ હિંસા પર રાજકારણ વધુ ગરમાયું છે.આ મામલે ભાજપ હવે વિપક્ષ પર નિશાન સાધ્યું છે.તમને જણાવી દઈએ કે જ્યારે પોલીસે સંભલ હિંસા અંગે તપાસ શરૂ કરી ત્યારે સર્ચ ઓપરેશન દરમિયાન ફોરેન્સિક ટીમે સ્થળ પરથી 9 FMના 2 મિસફાયર અને પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેક્ટરીનો એક શેલ મળી આવ્યો હતો.

– સંભલ હિંસા અને રાહુલ ગાંધીની મુલાકાત
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બુધવારે અહીં ગાઝીપુર બોર્ડર પર રોકવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે તે પોલીસ સાથે એકલા સામભા જવા માટે તૈયાર છે, પરંતુ તેને તેમ કરવા દેવામાં આવ્યું ન હતું.રાહુલ ગાંધીએ કહ્યું,”અમે સુરક્ષિત રીતે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પોલીસ ના પાડી રહી છે, અમને જવા નથી આપી રહી. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જવું એ મારો અધિકાર છે..મેં કહ્યું કે હું એકલો જ જઈ રહ્યો છું.” હું પોલીસ સાથે જવા તૈયાર છું,પરંતુ હવે તેઓ કહે છે કે જો અમે થોડા દિવસોમાં પાછા આવીશું તો તેઓ અમને છોડી દેશે. મને જવા દેવો જોઈએ.

તેમણે કહ્યું,”અમે શાંત થવા માંગીએ છીએ અને ત્યાં શું થયું તે જોવા માંગીએ છીએ.અમે લોકોને મળવા માંગીએ છીએ પરંતુ મને મારા બંધારણીય અધિકારો આપવામાં આવી રહ્યા નથી.આ તે ભારત છે જ્યાં બંધારણને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.પરંતુ અમે લડતા રહીશું. “જોકે રાહુલ ગાંધી એવા સમયે સંભલ પહોચ્યા જેમાં હવે પાકિસ્તાનનું કનેક્શ જોવાઈ રહ્યુ છે.ત્યારે રાહુલ ગાંધી શુ કરવા કે કહેવા માંગે છે તે અહીં સ્પષ્ટ થાય છે.

 

Tags: CM Yogi AdityanathCongressGOVERMENT OF UTTAR PRADESHJAMA MASJIDPakistanpoliceRahul GandhiSAMBHALSITSLIDERTOP NEWSUP
ShareTweetSendShare

Related News

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

ઘાના સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવા બદલ આભાર : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.