Thursday, May 15, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home Videos Entertainment

રાતભર જેલવાસ ભોગવી અભિનેતા અલ્લુ અર્જુન બહાર આવ્યા,જાણો જેલમાથી બહાર આવ્યા બાદ તેમણે શું કહ્યુ

જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુનને મુક્ત કરવામાં આવ્યા હતા.અલ્લુ અર્જુનને લેવા તેમના પિતા અને સસરા હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 14, 2024, 09:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાતભર જેલવાસ બાદ અલ્લુ અર્જુન બહાર આવ્યા
  • શનિવારે સવારે અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યા
  • અલ્લુ અર્જુનની ગત રોજ શુક્રવારે ધરપકડ કરાઈ હતી
  • પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન મચી હતી ભાગદોડ
  • ભાગદોડમાં એક મહિલાનું મૃત્યુ તો બે ઘાયલ થયા હતા
  • મહિલાના મોત કેસમાં અલ્લુ અર્જુનની થઈ હતી ધરપકડ
  • જેલ સત્તાધિશોને કોર્ટના આદેશની કોપી મળી શકી ન હતી
  • કોર્ટના આદેશની કોપી ન મળતા રાત જેલમાં વિતાવવી પડી
  • અલ્લુ અર્જુને ફરીવાર પીડિત પરીવાર પ્રત્યે સંવેદના પાઠવી

જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુનને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.અલ્લુ અર્જુનને લેવા તેમના પિતા અને સસરા હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.

જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે અભિનેતા અલ્લુ અર્જુનને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.અલ્લુ અર્જુનને લેવા તેના પિતા અને સસરા હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.નોંધનિય છે કે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મોતના કેસમાં એક્ટર અલ્લુ અર્જુનની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.

તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે અભિનેતા અલ્લુ અર્જુનને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે.જોકે, જામીન મળ્યા બાદ પણ અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડી હતી,કારણ કે શુક્રવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓને કોર્ટના આદેશની નકલ મળી શકી નહોતી.આ કારણે અલ્લુને છોડવામાં આવ્યા ન હતા.આજે 14મી ડિસેમ્બરે અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યા છે.

– શું હતો સમગ્ર મામલો

1. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં નાસભાગ મચી ગઈ હતી
2.એક મહિલાનું મોત, બે અન્ય લોકો ઘાયલ
3. HCએ તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપ્યો હતો

તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ગઈકાલે 13 ડિસેમ્બરે અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.અલ્લુ અર્જુનના વકીલનો આરોપ છે કે તેલંગાણા હાઈકોર્ટે અભિનેતાને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો,પરંતુ પોલીસના વિલંબને કારણે અભિનેતાને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.હવે આગામી સુનાવણીમાં હાઈકોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.

– ધરપકડ એક દિવસ પહેલા થઈ હતી
અલ્લુ અર્જુન દિલ્હીમાં હતા અને શુક્રવારે સવારે હૈદરાબાદ પહોંચતા જ પોલીસે તેમના ઘરે જઈને તેની ધરપકડ કરી હતી.મહિલાના મૃત્યુ બાદ જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જોકે, અલ્લુ અર્જુન વતી તેલંગાણા હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
– FIRમાં અલ્લુ અર્જુનનું નામ
પુષ્પા-2ની રિલીઝના એક દિવસ પહેલા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું પ્રીમિયર થયું હતું. અહીં ભારે ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગમાં એક મહિલાનું મોત થયું અને એક બાળક સહિત બે લોકો ઘાયલ થયા.
આ કેસમાં 4 ડિસેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવી હતી,જેમાં કલમ 108 અને 118નો ઉલ્લેખ છે.અલ્લુ અર્જુન પર આરોપ છે કે તેમણે પોલીસને જાણ કર્યા વગર પ્રીમિયર સ્થળ પર પહોંચી ગયો હતો.ઉપરાંત,અલ્લુ અર્જુનના અંગત સુરક્ષા કર્મચારીઓ પર ભીડને કાબૂમાં લેવા માટે દબાણ અને ધક્કો મારવાનો આરોપ છે,જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.આ કેસમાં ત્રણ લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે.

– જેલ બહાર આવી અલ્લુ અર્જુને શું કહ્યુ ?
અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું,”તમારા પ્રેમ અને સમર્થન માટે હું દરેકનો આભાર માનું છું.હું મારા બધા ચાહકોનો આભાર માનું છું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું ઠીક છું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને હું સહકાર આપીશ.ફરી એકવાર હું ઈચ્છું છું કે પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

Tags: =TelanganaAllu ArjunCOURTHyderabadpolicePushpa 2 MoviereleasedSLIDERTELUGU ACTORTOP NEWS
ShareTweetSendShare

Related News

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

Latest News

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.