Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવત જશે પશ્ચિમ બંગાળના પ્રવાસે,જાણો શું હશે તેમનો હેતુ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવત 9 ફેબ્રુઆરીથી પશ્ચિમ બંગાળના પ્રવાસે,સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 10, 2025, 12:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • સર સંઘચાલક ડો.મોહન ભાગવત પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે
  • આગામી 9 થી 16 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ બંગાળની મુલાકાત
  • સર સંઘચાલક ડો.મોહન ભાગવતનું પશ્ચિમ બંગાળમાં 10 દિવસનું રોકાણ
  • સર સંઘચાલકના પ્રવાસ સાથે સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે પણ જોડાશે
  • સંઘના આઠ જેટલા પદાધિકારીઓ પણ જેમની સાથે પ્રવાસમાં જોડાશે
  • પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે
  • પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલા તેમનો આ પ્રવાસ મહત્વનો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવત 9 ફેબ્રુઆરીથી પશ્ચિમ બંગાળના પ્રવાસે, સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.

સર સંઘચાલક ડો.મોહન ભાગવતની સાથે સહકાર્યકર દત્તાત્રેય હોસાબલે સહિત આઠ વરિષ્ઠ પદાધિકારીઓ પણ જોડાશે.આ પહેલી વાર છે જ્યારે સંઘના ના ટોચના નેતાઓ આટલા મોટા પાયે બંગાળની મુલાકાત લેશે,જે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સંઘની વધતી સક્રિયતા સ્પષ્ટપણે દર્શાવે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સરમસંઘચાલક ડૉ.મોહન ભાગવત આવતા મહિને 10 દિવસ માટે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે.આ યાત્રા 9 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.આ સમયગાળા દરમિયાન, તેઓ સંઘના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.

– પ્રવાસ ત્રણ ભાગમાં વહેંચાયેલો

યાત્રાના પહેલા ત્રણ દિવસોમાં,દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં સંઘની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

બર્દવાન સત્ર 11 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે આ પછી ડો.મોહન ભાગવત અને અન્ય અધિકારીઓ મધ્ય બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં સંગઠનની કામગીરીની સમીક્ષા કરશે.જેમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

– 16 ફેબ્રુઆરી જાહેર સભા સાથે સમાપ્ત થશે

સંઘ આ આ મુલાકાતને નિયમિત સંગઠનાત્મક મુલાકાત ગણાવે છે,પરંતુ રાજકીય નિષ્ણાતો તેને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યા છે.પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સામેની હિંસા અને પશ્ચિમ બંગાળ પર તેની અસરને ધ્યાનમાં રાખીને આ મુલાકાત વધુ સુસંગત છે.

સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર

 

 

 

Tags: #rssASSEMBLY ELECTIONdattatreya hosbaleDr.Mohan BhagwatelectionMamata BanerjeeOrganizationReviewSLIDERTOP NEWSwest bengal
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.