Saturday, June 21, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકો સાથે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતના વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ કર્યા

PM મોદી વિશાખાપટ્ટનમ કિનારે INS પર નૌકાદળના જવાનો સાથે યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકો સાથે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતના વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ કર્યા

PM મોદી વિશાખાપટ્ટનમ કિનારે INS પર નૌકાદળના જવાનો સાથે યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

દિલ્હીના બુરાડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી,બે લોકોના મોત,ભાજપના આપ સરકાર પર પ્રહાર

ાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમાં એક ઇમારત ધરાશાયી થઈ.આ ઇમારતના કાટમાળમાં 20 લોકો ફસાયા હોવાની શક્યતા છે..

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 28, 2025, 10:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સર્જાઈ મોટી દુર્ઘટના
  • બુરાડી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
  • ઘટનામાં બે લોકોના મૃત્યુ, કેટલાક લોકો દટાયા
  • CM આતિશીની દુ:ખ વ્યક્ત કરવા સાથે મદદની ખાતરી
  • મનોજ તિવારીના બેદરકારી અંગે આપ સરકાર પર પ્રહાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમાં એક ઇમારત ધરાશાયી થઈ.આ ઇમારતના કાટમાળમાં 20 લોકો ફસાયા હોવાની શક્યતા છે.આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.અત્યાર સુધીમાં બે બાળકો સહિત 12 લોકો બહાર આવ્યા છે.દિલ્હી પોલીસ અનુસાર,આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.આ ઘટના બાદથી બચાવ કામગીરી ચાલુ છે.જે ઈમારત ધરાશાયી થઈ છે તે તાજેતરમાં જ બનાવવામાં આવી હતી.કૌશિક એન્ક્લેવમાં 200 યાર્ડ વિસ્તારમાં બનેલી એક ઇમારત ધરાશાયી થઈ ગઈ છે.

– CM આતિશીની ખાતરી

આ ઘટના બાદ મુખ્યમંત્રી આતિશીએ ખાતરી આપી છે કે અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે બુરાડીમાં મકાન ધરાશાયી થવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે.રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે મેં સ્થાનિક વહીવટીતંત્ર સાથે વાત કરી છે.

– મનોજ તિવારીના દિલ્હી સરકાર પર પ્રહાર

આ દરમિયાન,ભાજપના નેતા મનોજ તિવારીએ દિલ્હી સરકાર પર પ્રહાર કર્યા છે.ઇમારત ધરાશાયી થવાની માહિતી મળ્યા બાદ મનોજ તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા અને આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ એક મોટી બેદરકારી છે.નવી બનેલી ઇમારત ધરાશાયી થઈ ગઈ છે.આ માટે જે પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં.

સૌજન્ય : પ્રભા સાક્ષી

Tags: AAPBJPBuilding CollapsesBuraricm AtishiCM DELHIDelhiDelhi GovermentManoj TiwariSLIDER
ShareTweetSendShare

Related News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

Latest News

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકો સાથે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતના વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ કર્યા

PM મોદી વિશાખાપટ્ટનમ કિનારે INS પર નૌકાદળના જવાનો સાથે યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

ગુજરાત : અમદાવાદમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા NCC કેડેટ્સે યોગનો અભ્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વતન ગુજરાત આવશે

ગુજરાત : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરિઝ : 5 મેચની સિરિઝનો આજથી પ્રારંભ,પ્રથમ મુકાબલો લીડ્સ સ્ટેડિયમમાં

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.