Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

RBI તરફથી રાહતના સમાચાર : MPC બેઠક બાદ કરવામાં આવી મોટી જાહેરાત,રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ અંગે મોટી જાહેરાત કરી છે.MPCની બેઠક બાદ RBI રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે.RBI એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છ

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 7, 2025, 10:51 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • RBI ની MPC બેઠક બાદ કરવામાં આવી મોટી જાહેરાત
  • RBI ગવર્નર સંજય મલ્હોત્રાની નાણાકીય નિતીની જાહેરાત 
  • RBI એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો 
  • 5 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યો
  • રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.25 ટકા થયો
  • ફેબ્રુઆરી 2023થી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રખાયો
  • કોવિડ રોગચાળા દરમિયાન રેપો રેટ ઘટાડવામાં આવ્યો

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ અંગે મોટી જાહેરાત કરી છે.MPCની બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નિતીની જાહેરાત  કરતા રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે.RBI એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.RBIની જાહેરત પછી હવે રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા થયો છે.RBI એ પાંચ વર્ષ પછી વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.છેલ્લે કોવિડ રોગચાળા વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો.આ ઘટાડાથી ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોન મળી છે.અને લોકોની ઘરના ઘરના આશા ફરી જીવંત બની છે.

– ફેબ્રુઆરી 2023 થી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રખાયો

નોંધનિય છે કે ફેબ્રુઆરી 2023 થી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે.2020 ની શરૂઆતમાં,કોવિડ રોગચાળા દરમિયાન રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો,પરંતુ તે પછી તેને ધીમે ધીમે 6.50 ટકા સુધી વધારવામાં આવ્યો હતો.વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત બાદ સામાન્ય માણસને હોમ લોન,કાર લોન,પર્સનલ લોનના EMIમાં રાહત મળી છે.

– ઘટાડા પછી EMI કેટલો થશે ?

દાખલા તરીકે જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને જો મુદત 20 વર્ષ માટે હોય,તો EMI 17,356 રૂપિયા હશે પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે.આ આધારે તેમણે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને 315 રૂપિયાની બચત થશે.

– 2020 થી રેપો રેટ 7 ગણો વધ્યો
બે વર્ષ સુધી દરોમાં કોઈ ફેરફાર નહીં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ મેક્રો અને ભૂ-રાજકીય પરિબળોને ધ્યાનમાં લેતા RBI દ્વારા નીતિગત વ્યાજ દરોમાં,ખાસ કરીને રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.આનાથી સામાન્ય માણસને હોમ લોન,વાહન,પર્સનલ લોનના EMIમાં રાહત મળશે.

કોવિડ દરમિયાન સેન્ટ્રલ બેંકે છેલ્લે મે 2020 માં પોલિસી વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો.પછી રેપો રેટ ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો.આ પછી રેપો રેટ 7 ગણો વધારવામાં આવ્યો જેના કારણે તે વધીને 6.5 ટકા થયો.ફેબ્રુઆરી 2023 પછી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.

– અર્થવ્યવસ્થાને વેગ આપી શકાય

સરકાર હાલમાં મૂડી ખર્ચ ઘટાડીને સામાન્ય લોકોના હાથમાં પૈસા આપી રહી છે જેથી સ્થાનિક વપરાશમાં વધારો થવાની સાથે ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને વેગ આપી શકાય.અસુરક્ષિત ધિરાણકર્તાઓ,વાહન-ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓને આનો ફાયદો થશે.જોકે,બ્રોકરેજ ફર્મ માને છે કે દર ઘટાડાથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને નુકસાન થઈ શકે છે.દરમિયાન બ્રોકરેજ ફર્મ HSBC કહે છે કે પ્રવાહિતા, નિયમન અને નીતિના દૃષ્ટિકોણથી દરમાં ઘટાડો મહત્વપૂર્ણ છે.પ્રવાહિતા અને નિયમનમાં સરળતા બજાર માટે સકારાત્મક રહેશે.રેટ કટથી મોટા NBFC ને સૌથી વધુ ફાયદો થશે. જોકે,સરકારી બેંકોને વધારે ફાયદો થવાની અપેક્ષા નથી

Tags: Car LoanECONOMYEMIGDPHOME LOANIndia EconomyMPCPersonal LoanRBIRBI GOVERNORRBI monetary policy meetingrepo rateReserve Bank Of IndiaSANJAY MALHOTRASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.