Wednesday, July 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

કેન્દ્રીય કેબિનેટે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપ-વે પ્રોજેક્ટને આપી મંજૂરી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપીછે.કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણય લેવાયો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 5, 2025, 04:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી
  • PM મોદીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક
  • કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
  • મોદી સરકારે રોપ-વે પ્રોજેક્ટને આપી મંજૂરી
  • કેદારનાથ-હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને મંજૂરી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપીછે.કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણય લેવાયો છે.

https://twitter.com/AHindinews/status/1897221924176187772

કેદારનાથ રોપવે પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ-પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ સોનપ્રયાગથી ઉત્તરાખંડના કેદારનાથ સુધીના 12.9 કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે.આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 4081.28 કરોડ થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ અને હેમકુંડ સાહિબના બે રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી.જેનો સંયુક્ત ખર્ચ રૂ.6,800 કરોડથી વધુ છે.મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં,વૈષ્ણવે જણાવ્યું હતું કે 12.9કિમી લાંબા કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 4081.28 કરોડ જેટલો થશે,જ્યારે 12.4 કિમી લાંબા હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2730 કરોડ થશે.બંને પ્રોજેક્ટ પર્વતમાળા પ્રોજેક્ટનો ભાગ હશે.

કેદારનાથ રોપવે પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ-પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ સોનપ્રયાગથી ઉત્તરાખંડના કેદારનાથ સુધીના 12.9 કિમી લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 4081.28કરોડ થશે.આ પ્રોજેક્ટ્સ મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડીને 36 મિનિટ કરશે.હાલમાં કેદારનાથ પહોંચવામાં 8 થી 9 કલાક લાગે છે.પ્રોજેક્ટની વિગતો આપતાં, વૈષ્ણવે જણાવ્યું હતું કે દરેક ગોંડોલામાં 36 લોકોની ક્ષમતા હશે.આ પ્રોજેક્ટ ઑસ્ટ્રિયા અને ફ્રાન્સના નિષ્ણાતોની મદદથી પૂર્ણ કરવામાં આવશે.

એ નોંધવું જોઈએ કે 3583મીટરની ઊંચાઈ પર સ્થિત 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક, કેદારનાથ મંદિરની યાત્રા ગૌરીકુંડથી 16 કિલોમીટરનું પડકારજનક ચઢાણ છે અને હાલમાં પગપાળા અથવા ઘોડા,પાલખી અને હેલિકોપ્ટર દ્વારા આ યાત્રા પૂર્ણ થાય છે.પ્રસ્તાવિત રોપવે મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓને સુવિધા પૂરી પાડવા અને સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.આ મંદિર અક્ષય તૃતીયા એટલે એપ્રિલ-મે થી દિવાળી એટલે કે ઓક્ટોબર-નવેમ્બર સુધી વર્ષના લગભગ 6-7 મહિના યાત્રાળુઓ માટે ખુલ્લું રહે છે,અને આ મોસમ દરમિયાન વાર્ષિક આશરે 20 લાખ યાત્રાળુઓ તેની મુલાકાત લે છે.

 

Tags: ApproveGOVERMENT OF INDIAHemkund SahibKedarnathKedarnath DhamKedarnath YatraModi GovermentPm ModiRopewayRopeway ProjectsSLIDERTOP NEWSUnion Cabinet
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

અમરનાથ યાત્રા માટે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પોલીસ,સેના અને CRPF દ્વારા મોક ડ્રીલ યોજાઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુર પહોંચશે,મંગળવારે આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે

પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી આજથી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ક્વાડ ગૃપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા અમેરિકા જશે

વારાણસી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પેન્ડિંગ મોનિટરિંગ પિટિશન પર આજે સુનાવણી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.