Tuesday, June 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાઈ

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાઈ

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

ગુજરાત કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા,રાહુલ ગાંધીનું મોટુ નિવેદન

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે.વર્ષ 2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે,ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની યાદ આવી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 8, 2025, 05:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • કોંગ્રેસ નેતા અને નેતા વિપક્ષ રાહલુ ગાંધીનો ગુજરાત પ્રવાસ
  • રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરી મુલાકાત
  • રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતા-કાર્યકરોને કર્યુ સંબોધન
  • રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને આપ્યો જીતનો મંત્ર
  • લોકોની વચ્ચે જઈ જનતાના કામ કરવા રાહુલ ગાંધીની શીખ
  • 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં વનવાસ ભોગવી રહી છે : રાહુલ ગાંધી
  • ગુજરાત કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે ભળેલા : રાહુલ ગાંધી
  • ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીના નિવેદન અંગે કરી ટિપ્પણી
  • રાહુલ ગાંધી હવે પોતાના જ પક્ષના લોકોને દોષ આપે છે : સુધાંશુ ત્રિવેદી

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે.વર્ષ 2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે,ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની યાદ આવી છે.અને તેમાં પણ રાહુલ ગાંધી હવે આગામી સમયમાં ગુજરાતમાં ધામા નાંખશે તેવા સંકેત મળી રહ્યા છે.

હાલ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે તે પહેલા તેમણે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકત કરી હતી.જાણવા મળી રહ્યુ છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓના ક્લાસ લીધા હતા.અને તે તેમના સંબોધનમાં જણાઈ આવતુ હતુ.તેમણે છેલ્લા 30 વર્ષથી વનવાસ ભોગવી રહેલ ગુજરાત કોંગ્રેસને જીતનો મંત્ર પણ આપ્યો હતો.

#WATCH अहमदाबाद, गुजरात: कांग्रेस सांसद और लोकसभा में विपक्ष के नेता राहुल गांधी ने कहा, "मैं गुजरात के युवाओं, किसानों, छोटे व्यापारियों और अपनी बहनों के लिए आया हूं। मैंने खुद से पूछा कि मेरी और कांग्रेस पार्टी की क्या जिम्मेदारी है? तकरीबन पिछले 30 सालों से हम यहां सरकार में… pic.twitter.com/ByYArTIyAN

— ANI_HindiNews (@AHindinews) March 8, 2025

 

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું,”હું ગુજરાતના યુવાનો,ખેડૂતો, નાના વેપારીઓ અને મારી બહેનો માટે આવ્યો છું.મેં મારી જાતને પૂછ્યું કે મારી અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી શું છે? અમે છેલ્લા 30 વર્ષથી અહીં સરકારમાં નથી.જ્યાં સુધી અમે અમારી જવાબદારી પૂરી નહીં કરીએ,ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં વિજયી નહીં બનાવે.જે દિવસે અમે અમારી જવાબદારી પૂરી કરીશું,તે જ દિવસે ગુજરાતના બધા લોકો કોંગ્રેસ પાર્ટીને પોતાનો ટેકો આપશે.”

રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી.આ બેઠક દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્યો અને પદાધિકારીઓએ કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત રીતે લડે તો પરિવર્તન શક્ય છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું મંચ પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવી શકે નહીં.તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે.એક જે જનતા સાથે ઉભો છે, જેના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજો જે જનતાથી દૂર છે.આમાંથી અડધા ભાજપ સાથે સંકળાયેલા છે.જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું, ‘જો આપણે કડક કાર્યવાહી કરીને 10, 15, 20, 30 લોકોને દૂર કરવા પડે, તો તેમને દૂર કરો.’ જો તમે અંદરથી ભાજપ માટે કામ કરી રહ્યા છો તો બહારથી પણ કામ કરો. તમને ત્યાં જગ્યા નહીં મળે, તેઓ તમને કાઢી મૂકશે.તેમણે વધુમાં કહ્યું, ‘ગઈકાલે હું વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો.મારો ઉદ્દેશ્ય તમારા હૃદયને જાણવાનો અને સમજવાનો હતો.આ વાતચીતમાં સંગઠન,ગુજરાતની રાજનીતિ અને અહીંની સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો પ્રકાશમાં આવી.પણ હું અહીં ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ આ વિસ્તારના યુવાનો,ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.

પોતાના જ પક્ષના નેતાઓ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતના લોકો એક વિકલ્પ ઇચ્છે છે.બી ટીમ નહીં. અમારી પાસે ઘણા બધા સિંહ છે.પણ તેઓ પાછળથી સાંકળોથી બંધાયેલા છે. મને કોંગ્રેસના સિંહ પર વિશ્વાસ નથી.તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને કહ્યું,’આપણા નેતાઓએ ગુજરાતના લોકો વચ્ચે જવું જોઈએ અને તેમની વાત સાંભળવી જોઈએ. આ બધું સરળતાથી કરી શકાય છે.ગુજરાતમાં વિપક્ષનો મત હિસ્સો 40 ટકા છે.જો આપણો મત હિસ્સો માત્ર 5 ટકા વધે તો આપણે અહીં સરકાર બનાવી શકીએ છીએ.હું ગુજરાતને સમજવા માંગુ છું,હું ગુજરાતના લોકો સાથે સંબંધ બાંધવા માંગુ છું.

#WATCH दिल्ली: भाजपा नेता सुधांशु त्रिवेदी ने कहा, "मुझे लगता है कि अपनी पार्टी, जनता, संवैधानिक संस्थाओं और मीडिया पर दोषारोपण करते-करते राहुल गांधी अपने लोगों पर भी दोषारोपण करने लगे हैं। मैं उन्हें सुझाव देना चाहूंगा कि वे दूसरों में दोष देखना बंद करें और आत्म अवलोकन करें…" pic.twitter.com/XDoqCR1QFd

— ANI_HindiNews (@AHindinews) March 8, 2025

તો વળી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને તેમના નિવદન અંગે ભાજપે પણ ટિપ્પણી કરી છે.ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “મને લાગે છે કે રાહુલ ગાંધીએ પોતાના પક્ષ, જનતા,બંધારણીય સંસ્થાઓ અને મીડિયાને દોષ આપવાની સાથે સાથે પોતાના લોકોને પણ દોષ આપવાનું શરૂ કરી દીધું છે.હું તેમને બીજાઓમાં ખામીઓ શોધવાનું બંધ કરવા અને આત્મનિરીક્ષણ કરવાનું સલાહ આપવા માંગુ છું.”

 

 

Tags: AhmedabadBig StatementBJPCongressCongress LeaderGujarat Assembly ElectionGujarat CongressGujarat ElectionGujarat NewsGujarat PoliticsGujarat Pradesh CongressGujarat UpdetGujarat VisitMet With BJPRahul GandhiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાઈ

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.