Monday, May 12, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 મે ના રોજ રાત્રે 8 વાગ્યે લોકોને રાષ્ટ્રજોગ સંદેશ આપશે

PM મોદીનું સંબોધન ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને લશ્કરી હુમલાઓ વચ્ચે મહત્વનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદનીના આ રાષ્ટ્રજોગ સંદેશ પર દેશ ઉપરાંત વિદેશના લોકોની રહેશે નજર

યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનમાં શું કહેશે તેને લઈ દેશભરમાં એટકળોનો દોર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 મે ના રોજ રાત્રે 8 વાગ્યે લોકોને રાષ્ટ્રજોગ સંદેશ આપશે

PM મોદીનું સંબોધન ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને લશ્કરી હુમલાઓ વચ્ચે મહત્વનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદનીના આ રાષ્ટ્રજોગ સંદેશ પર દેશ ઉપરાંત વિદેશના લોકોની રહેશે નજર

યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનમાં શું કહેશે તેને લઈ દેશભરમાં એટકળોનો દોર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

છત્તીસગઢના બીજાપુર-દંતેવાડામાં સુરક્ષા દળોનું મેગા ઓપરેશન,22 નક્સલીઓેને ઠાર,એક જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુર,દંતેવાડા અને કાંકેરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધર્યું.સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં કુલ 22 નક્સલીઓ માર્યા ગયા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 20, 2025, 03:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • છત્તીસગઢના બીજાપુર-દંતેવાડામાં સુરક્ષાદળોનું મેગા ઓપરેશન
  • સુરક્ષા દળોના આ મેગા ઓપરેશનમાં 22 નક્સલીઓ ઠાર થયા
  • અથડામણમાં બીજાપુર ડીઆરજીના જવાન પણ શહીદ થયા હતા
  • શોધખોળમાં મોટી માત્રામાં હથિયારો-દારૂગોળો પણ મળી આવ્યો
  • ગૃહમંત્રી અમિત શાહે નસ્કલીઓના સફાયા અંગે આપ્યુ હતુ નિવેદન
  • અમિત શાહે કહ્યુ હતુ કે 31 માર્ચ 2026 સુધીમાં નક્સલીઓનો થશે સફાયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે 31 માર્ચ 2026 સુધીમાં નક્સલીઓનો સફાયો થશે.ત્યારે સુરક્ષા દળો આ દિશામાં સતત સક્રિય જોવા મળે છે.ત્યારે ગુરુવારે છત્તીસગઢના બીજાપુર,દંતેવાડા અને કાંકેરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધર્યું.સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં કુલ 22 નક્સલીઓ માર્યા ગયા.બીજાપુર પોલીસે જણાવ્યું હતું કે બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળના જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 18 નક્સલીઓ માર્યા ગયા હતા.જ્યારે કાંકેરમાં ચાર નક્સલીઓ માર્યા ગયા.જોકે આમાં એક સૈનિક પણ શહીદ થયા હતા.બસ્તરના આઈજી સુંદરરાજ પીએ પુષ્ટિ આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન, ગુરુવારે 20 માર્ચ સવારે 7 વાગ્યાથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર ચાલી રહ્યો હતો.આ એન્કાઉન્ટર બીજાપુરના ગંગાલુર વિસ્તારમાં આંદ્રીના જંગલોમાં થયું હતું.એસપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ પણ સમયાંતરે ગોળીબાર ચાલુ છે.આ સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

ડીઆરજી,એસટીએફ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ બીજાપુર અને દાંતેવાડાના સરહદી વિસ્તારમાં ગંગલોર પોલીસ સ્ટેશન હેઠળ નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી.આ કાર્યવાહી દરમિયાન ગુરુવારે સવારે માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર થયો હતો ત્યારબાદ આ વિસ્તારમાં શોધખોળ દરમિયાન એન્કાઉન્ટર સ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.જેમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.આ એન્કાઉન્ટરમાં બીજાપુર ડીઆરજીના એક જવાન પણ શહીદ થયા હતા.

 

Tags: Amit ShahAmmunitionBijapurChhattisgarhDantewadaEncounterMega OperationNaxalitesNaxalites killedSecurity ForcesSLIDERTOP NEWSUnion Home MinisterWeapons
ShareTweetSendShare

Related News

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ
આંતરરાષ્ટ્રીય

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ

ભારતીય સેનાની કાર્યવાહીથી ગભરાયેલ પાકિસ્તાને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવ્યા PIB એ કર્યો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

ભારતીય સેનાની કાર્યવાહીથી ગભરાયેલ પાકિસ્તાને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવ્યા PIB એ કર્યો પર્દાફાશ

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાત્રે 8 વાગ્યે પ્રજાજોગ સંદેશ આપશે
આંતરરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાત્રે 8 વાગ્યે પ્રજાજોગ સંદેશ આપશે

ભારત-પાકિસ્તાન સંઘર્ષ : ઇસરોના 10 ઉપગ્રહોની 24 કલાક બાજ નજર,ચેરમેન વી.નારાયણનનું નિવેદન
આંતરરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન સંઘર્ષ : ઇસરોના 10 ઉપગ્રહોની 24 કલાક બાજ નજર,ચેરમેન વી.નારાયણનનું નિવેદન

Latest News

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 મે ના રોજ રાત્રે 8 વાગ્યે લોકોને રાષ્ટ્રજોગ સંદેશ આપશે

PM મોદીનું સંબોધન ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને લશ્કરી હુમલાઓ વચ્ચે મહત્વનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદનીના આ રાષ્ટ્રજોગ સંદેશ પર દેશ ઉપરાંત વિદેશના લોકોની રહેશે નજર

યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનમાં શું કહેશે તેને લઈ દેશભરમાં એટકળોનો દોર

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ

ભારત પાસે હવાઈ સંરક્ષણની મજબૂત ગ્રીડ છે : ડીજી એર ઓપરેશન્સ એ.કે.ભારતી

અમે આગામી મિશન માટે તૈયાર છીએ ડીજી એર ઓપરેશન્સ એ.કે.ભારતીનું મહત્વનું નિવેદન

આપણા હવાઈ સંરક્ષણમાં પ્રવેશ કરવો અશક્ય : ડીજી એર ઓપરેશન્સ એ.કે.ભારતી

ડીજી એર ઓપરેશન્સ એ.કે.ભારતીએ કહ્યું,પાકિસ્તાને આતંકવાદીઓની લડાઈને પોતાની બનાવી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.