Wednesday, July 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

ગુજરાતમાં ગૌ હત્યાને લઈ મહત્વનો ચુકાદો,આરોપીઓને 7 વર્ષની સજા

ગુજરાતમાં ગૌહત્યાની ઘટના વારંવાર સામે આવતી રહી છે.ત્યારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સ્ટેશન કોર્ટે આ માટે એક ઉદાપરણીય ચુકાદો આપ્યો છે.જેમાં ગૌહત્યાના કેસ મામલે બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છ

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 25, 2025, 03:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ગુજરાતમાં ગૌ હત્યા મામલે મહત્વનો ચુકાદો આવ્યો
  • અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો
  • ગૌ હત્યા કેસમાં ઈમરાન શેખ,મોશિન શેખને 7 વર્ષની સજા
  • વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે નોંધાયો ગુનો હતો
  • આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે હતો ગુનો
  • ગૌહત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું
  • ‘ખાલી ગૌ હત્યારાને પકડતા નથી,સજા સુધી લડીએ છીએ’

ગુજરાતમાં ગૌહત્યાની ઘટના વારંવાર સામે આવતી રહી છે.ત્યારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સ્ટેશન કોર્ટે આ માટે એક ઉદાપરણીય ચુકાદો આપ્યો છે.જેમાં ગૌહત્યાના કેસ મામલે બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છે.વર્ષ 2023 માં અમદાવાદના સરદારનગર પોલીસ મથકે ગૌહત્યાનો ગુનો નોંધાયો હતો.જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે ગુનો નોંધાયો હતો.

ગુજરાતમાં ગૌહત્યા સાથે સંબંધિત કેસ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ 2017 હેઠળ નોંધાય છે, જે ગૌહત્યાને ગંભીર ગુનો ગણે છે.આ કાયદા હેઠળ ગૌહત્યા માટે સાત વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા દંડની જોગવાઈ છે.

ગૌ હત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે.જેમાં જણાવ્યું છે કે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઉભા છીએ.અમદાવાદની કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે.’ખાલી ગૌ હત્યારાને પકડતા નથી,સજા સુધી લડીએ છીએ’ ઈમરાન શેખ,મોશિનને 7 વર્ષની સજા.

અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ અંગે પણ વાત કરી હતી.તેમણે કહ્યું કે ગૌ માતાની હત્યા કરનારાઓને કડક સજા થઈ રહી છે. ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી.ગુનેગારોને પકડી તેમની પાછળ પડી સજા અપાવવાનું કામ સરકાર અને પોલીસનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગૌરક્ષાના ગુના માટે પહેલી સજા 6 વર્ષ અગાઉ આપવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીએ એક વાછરડીની હત્યા કરી હતી અને તેમાંથી બિરયાની બનાવી હતી. આ કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 1,02,000 રૂપિયા દંડની સજા ફટકારી હતી.

ગૌહત્યા અને ગાયની તસ્કરીના કેસમાં વારંવાર ઝડપાતા ગુનેગારો સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ મકોકા લાગુ કરવામાં આવશે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું .અહિલ્યા નગરમાં અતીક કુરેશી નામનો ગુનેગાર ગાય તસ્કરીના 20 કેસમાં સંડોવાયેલો હોવાનો મુદ્દો ઉઠયો હતો.તે સંદર્ભમાં ચર્ચાનો જવાબ આપતા સીએમએ આ ખાતરી આપી હતી.

Tags: AhmedabadAhmedabad City Civil And Station CourtCow SlaughterGujaratGujarat Animal Preservation (Amendment) Act 2017Gujarat Home MinisterGujarat NewsGujarat UpdetHarsh sanghviHome MinisterImportant VerdictPolice StationSardarnagarSentence For AccusedSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.