Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મોટો સંકેત,કહ્યું આગામી મુખ્યમંત્રી કોઈ પણ બની શકે.શું યોગી દિલ્હીની રાહ પર ?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો.આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી યોગીને ગોરખપુરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમના જવાબે રાજકીય હલચલ મચાવી દીધી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 26, 2025, 12:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનોથનો મોટો સંકેત
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી ચૂંટણી ન લડે તેવા સંકેત
  • ‘હું પ્રયાસ નહીં કરું’ અમારી પાર્ટી પ્રયાસ કરશે : યોગી આદિત્યનાથ
  • ભાજપનો કોઈ પણ કાર્યકર CM બની શકે : યોગી આદિત્યનાથ
  • યોગી આદિત્યનાથ હવે દિલ્હીની રાહ પર ? અટકળોએ જોર પકડ્યુ
  • યોગી આદિત્યનાથના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો

એક ખાનગી સમાચાર એજન્સી એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો.આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી યોગીને ગોરખપુરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમના જવાબે રાજકીય હલચલ મચાવી દીધી.તેમના જવાબ પછી રાજકીય પંડિતોમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે.યોગીને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ત્રીજી વખત ચૂંટણી લડશે? આ પ્રશ્નનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું,’હું પ્રયાસ નહીં કરું’ અમારી પાર્ટી પ્રયાસ કરશે.ભાજપનો કોઈ પણ સભ્ય મુખ્યમંત્રી બની શકે છે.

જ્યારે તેમને છેલ્લા 8 વર્ષમાં વહીવટીતંત્રની સૌથી મોટી સિદ્ધિ વિશે પૂછવામાં આવ્યું,ત્યારે તેમણે કહ્યું કે તમે કોઈપણ ક્ષેત્ર જોઈ શકો છો.ખેતી હોય,યુવાધન હોય,માળખાગત સુવિધા હોય,રોકાણ હોય,કાયદો અને વ્યવસ્થા હોય,પર્યટન હોય કે વારસો અને વિકાસ વચ્ચેનો સારો સમન્વય હોય, ઉત્તર પ્રદેશ દેશમાં આનું સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.

મુખ્યમંત્રીએ મહાકુંભને મૃત્યુકુંભ કહેવા બદલ વિપક્ષને પણ જવાબ આપ્યો અને કહ્યું કે તે મૃત્યુંજય મહાકુંભ હતો, મૃત્યુકુંભ નહીં.તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી દરરોજ લગભગ 50 હજારથી એક લાખ ભક્તો મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે.તેમણે મહાકુંભ અંગે વિપક્ષી નેતાઓના નિવેદનોની પણ ટીકા કરી.એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મારું માનવું છે કે કોઈપણ સરકાર માટે સૌથી મોટી સિદ્ધિ લોકોનો સંતોષ હોવો જોઈએ.તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં ઉત્તર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે અમારી સરકારે જે પણ માળખું તૈયાર કર્યું છે. તેને જનતાનો ટેકો મળ્યો છે. હું આ સમર્થનને સરકારની સિદ્ધિ માનું છું.

 

Tags: BJP WorkerDelhiHeated Up PoliticsNext Chief MinisterPMPoliticsSLIDERTOP NEWSUP CMUP ElectionUttar PradeshYogi AdityanathYogi Adityanath's StatementYogi Big Hint
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.