Wednesday, June 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

પહેલગામ હુમલા પછી ભારતીય સેનાનું ઓપરેશન,બારામુલ્લામાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા

પહેલગામમાં પર્યટન સ્થળ પર આતંકવાદીઓના હુમલા પછી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં એલર્ટ થઇ ગયેલી ભારતીય સેનાએ બારામુલ્લામાં LoC નજીક ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 23, 2025, 11:40 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પહેલગામમાં પર્યટન સ્થળ પર આતંકવાદીઓના હુમલો
  • આતંકી હુમલા પછી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં એલર્ટ
  • પહેલગામ હુમલા પછી ભારતીય સેનાનું રાજ્યભરમાં ઓપરેશન
  • બારામુલ્લામાં સેનાના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા
  • બારામુલ્લામાં LoC નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
  • સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી બે રાઇફલ,એક IED જપ્ત કર્યો

પહેલગામમાં એક પર્યટન સ્થળ પર આતંકવાદીઓના હુમલા પછી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં એલર્ટ થઇ ગયેલી ભારતીય સેનાએ બારામુલ્લામાં LoC નજીક ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ સાથે સુરક્ષા દળોની ટીમે આતંકવાદીઓ પાસેથી બે રાઇફલ અને એક IED જપ્ત કર્યો છે.માહિતી આપતાં સુરક્ષા દળોએ જણાવ્યું કે બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ટીમે આતંકવાદીઓ પાસેથી 2 AK શ્રેણીની રાઇફલો અને એક IED બોમ્બ જપ્ત કર્યો છે.

– બારામુલ્લાના ઉરી નાલ્લામાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી નિષ્ફળ

આ અંગે માહિતી આપતાં સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે બુધવારે 2-3 UI આતંકવાદીઓ બારામુલ્લાના ઉરી નાલ્લાના સામાન્ય વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.ત્યારબાદ નિયંત્રણ રેખા પર એલર્ટ TPS એ તેમને રોકી દીધા ત્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષા દળની ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો.સુરક્ષા દળની ટીમે વળતો જવાબ આપ્યો અને ઓપરેશન શરૂ કર્યું અને એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.ચાલુ કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો,દારૂગોળો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા,જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા જેઓ અહીં રજાઓ ગાળવા આવ્યા હતા.

– વડાપ્રધાન મોદી દિલ્હી પાછા ફર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા. દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે તેમને પહેલગામ હુમલા વિશે માહિતી આપી.એક તરફ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે,તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર સાથે મુલાકાત કરી શાંત્વના પાઠવી હતી.

Tags: AlertArmy JawansBaramullaIEDIndian ArmyIndian Army's Operationjammu kashmirKilled TerroristsKilled Two TerroristsLoC In BaramullaPahalgam Terror AttackRecover Two RiflesSecurity ForcesSLIDERTerror AttackTOP NEWS
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.