Wednesday, June 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

પહેલગામ હુમલા વચ્ચે જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રીની અમરનાથ યાત્રાળુઓને અપીલ,’તમે નિર્ભય રીતે આવો’

કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 23, 2025, 02:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પહેલગામ આતંકી હુમલા વચ્ચે અમરનાથ યાત્રાને લઈ ચિંતા
  • જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રીનું અમરનાથ યાત્રા અંગે નિવેદન
  • જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રીની અમરનાથ યાત્રાળુઓને અપીલ
  • “કોઈ પણ યાત્રાળુએ જમ્મુ અને કાશ્મીર આવતા ડરવાની જરૂર નથી”
  • “આપ સૌ નિર્ભય બની અમરનાથ યાત્રાએ આવો તેવી કરી અપીલ”
  • “અમે તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ”

કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે.તેમણે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે આવું ન થવું જોઈતું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો એક મોટા ષડયંત્રનો ભાગ છે અને સુરક્ષા દળો ટૂંક સમયમાં આ ષડયંત્રને નિષ્ફળ બનાવશે.

– તમે નિર્ભય રીતે અમરનાથ આવો’
તેમણે કહ્યું, “આગામી દિવસોમાં અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે.હું બધા શ્રદ્ધાળુઓને ભૂતકાળની જેમ યાત્રા માટે આવવા વિનંતી કરું છું. અમારી સરકાર હંમેશા બધા યાત્રાળુઓની પડખે ઉભી છે.” તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે આપણા સુરક્ષા દળો ટૂંક સમયમાં આ આતંકવાદીઓને શોધી કાઢશે અને ખતમ કરશે.કોઈપણ યાત્રાળુએ જમ્મુ અને કાશ્મીર આવતા ડરવાની જરૂર નથી,અમે તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”

– આવું ન થવું જોઈતું હતું : સુરિન્દર કુમાર

સુરિન્દર કુમારે કહ્યું, “જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ન થવું જોઈતું હતું અને આપણે આ હુમલાની ગમે તેટલી નિંદા કરીએ, તે ક્યારેય પૂરતી નહીં હોય. જે કંઈ થયું તેની નિંદા કરવા માટે મારી પાસે શબ્દો ઓછા છે. આ લોકો અમારા મહેમાનો હતા, ફક્ત પહેલગામથી જ નહીં પરંતુ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાંથી. આ પ્રવાસીઓના આગમનથી જમ્મુ અને કાશ્મીરની આર્થિક સ્થિતિને ફાયદો થાય છે. આ હુમલો અમારા આતિથ્ય પર નથી થયો, પરંતુ અમારા અર્થતંત્રને નિશાન બનાવવામાં આવ્યું છે. હું આ ઘટનાની નિંદા કરું છું.”

– જમ્મુ અને કાશ્મીરના લોકો તમારી સાથે
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “જો હું કાયદો અને વ્યવસ્થાની વાત કરું છું, તો તે કેન્દ્ર સરકારની જવાબદારી છે. પરંતુ, અમારી સરકાર આ મુદ્દા પર કેન્દ્ર સરકારની સાથે સંપૂર્ણપણે ઉભી છે. કેટલીક શક્તિઓ છે જે ભારતને નબળું પાડવા માંગે છે, અને અમે તેમને બક્ષીશું નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું લોકોને અપીલ કરીશ કે તેઓ ગભરાશો નહીં અને મોટી સંખ્યામાં અહીં પહોંચે. જમ્મુ અને કાશ્મીરના લોકો તમારી સાથે ઉભા છે. ઓમર અબ્દુલ્લા સરકાર તેના મહેમાનો સાથે ઉભી છે અને આવી શક્તિઓનો જવાબ આપવામાં આવશે.”

Tags: Amaranath YatraAmarnath PilgrimsDeputy Chief MinisterJammu And KashmirPahalgam AttackPahelgamSecuritySLIDERSurinder Kumar ChoudharyTerrorists AttackTOP NEWS
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.