Wednesday, June 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

પહેલગામ આતંકવાદી હુમલામાં IB, નૌકાદળ અને વાયુસેનાના ત્રણ સેવારત અધિકારીઓ શહીદ થયા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં માત્ર 26 લોકોએ જ જીવ ગુમાવ્યા નહીં, પરંતુ ત્રણ સેવારત સંરક્ષણ અધિકારીઓ પણ આતંકવાદીઓનો ભોગ બન્યા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 23, 2025, 02:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો
  • પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોએ જ જીવ ગુમાવ્યા,17 ઘાયલ
  • ત્રણ સેવારત સંરક્ષણ અધિકારીઓ પણ આતંકવાદીઓનો ભોગ બન્યા
  • અધિકારી પોતાના પરિવાર સાથે વેકેશન પર પહેલગામ આવ્યા હતા
  • IB અધિકારી મનીષ રંજન, નેવી અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ શહીદ
  • વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલયાંગ પણ આતંકવાદી હુમલામાં શહીદ થયા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં માત્ર 26 લોકોએ જ જીવ ગુમાવ્યા નહીં, પરંતુ ત્રણ સેવારત સંરક્ષણ અધિકારીઓ પણ આતંકવાદીઓનો ભોગ બન્યા. આ અધિકારી પોતાના પરિવાર સાથે વેકેશન પર પહેલગામ આવ્યા હતા, પરંતુ આતંકવાદના આ કાયર કૃત્યથી તેમનું જીવન સમાપ્ત થઈ ગયું. આ હુમલામાં આઈબી અધિકારી મનીષ રંજન, નેવી અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ અને વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલયાંગ શહીદ થયા હતા.

– ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બિહારના અધિકારી મનીષ રંજન

બિહારના રોહતાસ જિલ્લાના આરુહી ગામના રહેવાસી મનીષ રંજન, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં અધિકારી હતા અને હાલમાં હૈદરાબાદમાં પોસ્ટેડ હતા. ગયા મહિને તેમણે પોતાના પરિવારને કહ્યું હતું કે તેઓ પહેલગામ જવાના છે. તેઓ તેમની પત્ની અને બે બાળકો સાથે ત્યાં પહોંચ્યા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ તેમની છેલ્લી યાત્રા હશે. તેમના કાકા આલોક પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે જવાના હતા પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રોકાઈ ગયા. મનીષના મૃત્યુના સમાચાર ગામમાં પહોંચતા જ શોક ફેલાઈ ગયો. મનીષ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા અને તેમના બંને નાના ભાઈઓ પણ સરકારી નોકરીમાં છે.

– હરિયાણાના સપુત લેફ્ટનન્ટ વિનય નરવાલ

હરિયાણાના કરનાલના રહેવાસી લેફ્ટનન્ટ વિનય નરવાલ ભારતીય નૌકાદળમાં કોચીમાં પોસ્ટેડ હતા. તેમના તાજેતરમાં લગ્ન થયા હતા અને તેઓ તેમની પત્ની સાથે હનીમૂન પર પહેલગામ આવ્યા હતા. વિનયના મૃત્યુના સમાચાર મળતા જ કરનાલના સેક્ટર 7માં તેમના ઘરે લોકોની ભીડ એકઠી થઈ ગઈ.
તેમના પિતા પોતાના પુત્રના મૃતદેહને લેવા માટે જમ્મુ અને કાશ્મીર જવા રવાના થયા છે. વિનયની પત્ની કોઈક રીતે આ હુમલામાં બચી ગઈ, પરંતુ તેણે પોતાની નજર સામે જ પોતાના પતિને ગુમાવી દીધો.

– અરુણાચલનો બહાદુર પુત્ર કોર્પોરલ તેજ હૈલિયાંગ

ભારતીય વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલિયાંગ અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરી જિલ્લાના તાજંગ ગામના રહેવાસી હતા. તેઓ શ્રીનગરના એરફોર્સ બેઝ પર પોસ્ટેડ હતા અને રજા લઈને તેમની પત્ની સાથે પહેલગામ આવ્યા હતા. ભારતીય વાયુસેનાના કોર્પોરલ હૈલિયાંગના તાજેતરમાં લગ્ન થયા હતા. તેઓ તેમની પત્ની સાથે વેકેશન પર હતા. હૈલિયાંગ અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરી જિલ્લાના રહેવાસી હતા.

Tags: Air ForceIBJammu And KashmirLieutenant Vinay NarwalManish RanjanMartyredNAVYPahalgam Terror AttackPahelgamServing OfficersSLIDERTej HailyangTOP NEWS
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.