Wednesday, June 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી CCS ની બેઠકમાં પાકિસ્તાન સામે લેવાયા મહત્વના નિર્ણય

આજે મોડી સાંજે PM આવાસ ખાતે સુરક્ષા પર કેબિનેટ સમિતિ એટલે કે CCS ની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 23, 2025, 10:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પહેલગામ આતંકવાદી હુમલાને લઈ ભારતમાં ઘેરા પ્રત્યાઘાત
  • આતંકીઓએ અંધાધુંધ ફાયરિગ કરતા 26 લોકોના મૃત્યુ થયા
  • રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી
  • સાંજે PM આવાસ ખાતે સુરક્ષા પર કેબિનેટ સમિતિ બેઠક મળી હતી
  • CCS ની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી
  • બેઠકમાં અમિત શાહ,રાજનાથસિંહ.ડો.એસ.જયશંકર વગેરે હાજર રહ્યા
  • CCS ની બેઠકમાં કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા
  • બેઠક બાદ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારોને આપી માહિતી

કાશ્મીર ખીણમાં પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિગ કરતા 26 લોકોના મડત્યુ થયા જેના ઘેરા પ્રત્યાઘાત દેશ અને દુનિયાભરમાં પડ્યા છે.આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા ગણાતા રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.જે બાદ ભારતીય એજન્સીઓ એલર્ટ મોડ પર છે.પીએમ મોદી પોતે સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાત છોડીને સ્વદેશ પરત ફર્યા છે.તેમણે વિદેશ મંત્રી અને NSA અજિત ડોભાલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી.

ત્યાર બાદ સાંજે PM આવાસ ખાતે સુરક્ષા પર કેબિનેટ સમિતિ એટલે કે CCS ની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,NSA અજીત ડોભાલ,રક્ષામંત્રી રાજનાથસિંહ,વિદેશમંત્રી ડો.એસ.જયશંકર તેમજ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ઉપસ્થિત રહ્યા હતા.બેછક બાદ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારો સમક્ષ CCS એ લીધેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.

#WATCH दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "आज शाम प्रधानमंत्री की अध्यक्षता में सुरक्षा मामलों की कैबिनेट समिति (CCS) की बैठक हुई। CCS को पहलगाम में 22 अप्रैल 2025 को हुए आतंकवादी हमले के बारे में विस्तार से जानकारी दी गई, जिसमें 25 भारतीय और एक नेपाली नागरिक मारे गए थे। कई… pic.twitter.com/COZAXYHSsj

— ANI_HindiNews (@AHindinews) April 23, 2025

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ CCS ની બેઠક મળી હતી.CCS ને 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા. અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.CCS એ આ હુમલાની સખત નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.”

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “CCS એ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને તમામ દળોને ઉચ્ચ સતર્કતા જાળવવા નિર્દેશ આપ્યો.આ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવામાં આવશે.તહવ્વુર રાણાના તાજેતરના પ્રત્યાર્પણની જેમ ભારત આતંકવાદી કૃત્યોને શક્ય બનાવવા માટે કાવતરું ઘડનારાઓ અથવા કાવતરું ઘડનારાઓનો પીછો કરવા માટે સતત પ્રયાસો કરશે.”

दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "इस आतंकवादी हमले की गंभीरता को समझते हुए, सुरक्षा मामलों की कैबिनेट समिति (CCS) ने निम्नलिखित उपायों पर निर्णय लिया- 1960 की सिंधु जल संधि को तत्काल प्रभाव से स्थगित रखा जाएगा, जब तक कि पाकिस्तान विश्वसनीय और अपरिवर्तनीय रूप से सीमा पार… pic.twitter.com/bAt3A2BcpI

— ANI_HindiNews (@AHindinews) April 23, 2025

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે,”આ આતંકવાદી હુમલાની ગંભીરતાને ઓળખીને,સુરક્ષા પરની કેબિનેટ સમિતિ CCS એ કેટલાક આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે.જેમાં વર્ષ 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.તો વળી કેન્દ્ર સરકારે ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે.જે લોકોએ કાયદેસર રીતે સરહદ પાર કરી છે તેઓ 1 મે, 2025 પહેલા તે માર્ગે પાછા આવી શકે છે.

તો પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા કોઈપણ SPES વિઝા રદ ગણવામાં આવશે.SPES વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈપણ પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.

આ ઉપરાંત દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ,લશ્કરી,નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે.તેની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.આ સાથે જ ભારતે તેના સંરક્ષણ,નૌકાદળ અને ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગની પણ મદદ માંગી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી CCSની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો
1. સિંધુ જળ સંધિ બંધ કરી દેવામાં આવી છ
2.પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
3. ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ રહેશે
4.પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું
5. અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો .

#WATCH दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "CCS ने समग्र सुरक्षा स्थिति की समीक्षा की और सभी बलों को उच्च सतर्कता बनाए रखने का निर्देश दिया। संकल्प लिया गया कि इस हमले के अपराधियों को न्याय के कटघरे में लाया जाएगा और उनके प्रायोजकों को जवाबदेह ठहराया जाएगा। तहव्वुर राणा के… pic.twitter.com/k2WPEVMnAL

— ANI_HindiNews (@AHindinews) April 23, 2025

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “CCS એ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને તમામ દળોને ઉચ્ચ સતર્કતા જાળવવા નિર્દેશ આપ્યો.આ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો. તહવ્વુર રાણાના તાજેતરના પ્રત્યાર્પણની જેમ, ભારત આતંકવાદી કૃત્યો કરનારાઓ અથવા તેમને શક્ય બનાવવા માટે કાવતરું ઘડનારાઓનો પીછો કરવા માટે સતત પ્રયાસો કરશે.”

સૂત્રોનું માનીએ તો  કેન્દ્ર સરકાર આવતીકાલે 24 એપ્રિલે સર્વપક્ષીય બેઠક બોલાવી શકે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બેઠકની અધ્યક્ષતા કરી શકે છે.

Tags: Amit ShahCancel VisaCCS MeetingDelhiDr.S.JayshankarFOREIGN SECRETARYINDIAIndia ClosedIndus Water AgreementNarednra ModiNSA Ajit DovalPahelgamPakistanPakistan EmbassyPakistani CitizensPakistani DiplomatsPm ModiRajnath SinghSLIDERTOP NEWSUnion Home MinisterVikram Misri
ShareTweetSendShare

Related News

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

Latest News

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

સાંજના મહત્વના સમાચાર 18 જૂન 2025

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

સવારના મહત્વના સમાચાર 18 જૂન 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાની ખૂબ જ ઉત્પાદક મુલાકાત પૂર્ણ કરી : વિદેશ મંત્રાલય

સંબોધનમાં PM મોદીએ ટકાઉ-હરિત માર્ગ દ્વારા ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરિયાત પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં 51મા G7 સમિટમાં ઊર્જા સુરક્ષા પર આઉટરીચ સત્રમાં ભાગ લીધો

બંને નેતાઓએ વિશ્વાસ પુનઃનિર્માણ-સંબંધોને ગતિ આપવા વરિષ્ઠ મંત્રી સ્તર ફરી જોડાણો પર ભાર મૂક્યો

આલ્બર્ટાના કનાનાસ્કિસ G7 સમિટમાં PM મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.