Saturday, May 17, 2025
Kajal Barad

Kajal Barad

અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ,જાણો મોદી-શાહના ગઢમાં કોંગ્રેસ માંટે શું હશે પડકાર

અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ,જાણો મોદી-શાહના ગઢમાં કોંગ્રેસ માંટે શું હશે પડકાર

હેડલાઈન : અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ ગુજરાતમાં આયોજિત થનારુ કોંગ્રેસનું આ છઠ્ઠુ રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં આજથી બે...

ટેરિફ પછી, ટ્રમ્પ સરકાર હવે ભારત, ઇઝરાયલ અને વિયેતનામ સાથે શા માટે વાત કરી રહી છે?

ટેરિફ પછી, ટ્રમ્પ સરકાર હવે ભારત, ઇઝરાયલ અને વિયેતનામ સાથે શા માટે વાત કરી રહી છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર કરાર અંગે ભારત, ઇઝરાયલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યા છે. આ...

દિલ્હીમાં આજથી આયુષ્માન યોજના લાગુ, ગરીબો રૂ.10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે

દિલ્હીમાં આજથી આયુષ્માન યોજના લાગુ, ગરીબો રૂ.10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે

દિલ્હીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PMJAY)ના અમલીકરણ માટે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને દિલ્હી સરકાર વચ્ચે એક કરાર...

‘તમે એકલા નથી’, ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલો પછી ઝેલેન્સકીને યુરોપિયન નેતાઓનો ટેકો મળ્યો

‘તમે એકલા નથી’, ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલો પછી ઝેલેન્સકીને યુરોપિયન નેતાઓનો ટેકો મળ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું. ઝઘડા પછી શાંતિ...

‘મેં કંઈ ખોટું કર્યું નથી, હું માફી નહીં માંગુ’, ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલો પછી ઝેલેન્સકી

‘મેં કંઈ ખોટું કર્યું નથી, હું માફી નહીં માંગુ’, ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલો પછી ઝેલેન્સકી

શુક્રવારે વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉગ્ર દલીલો બાદ, ઝેલેન્સકીએ ટ્રમ્પની માફી...

દિલ્હીમાં વિકાસ અને સુશાસનનો વિજય થયો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

દિલ્હીમાં વિકાસ અને સુશાસનનો વિજય થયો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ લોકોનો આભાર...

5 જેલ ગયેલા ત્રણેય નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન હાર્યા

5 જેલ ગયેલા ત્રણેય નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન હાર્યા

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પછી, દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે. શકુર બસ્તી બેઠક પરથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10થી 13 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10થી 13 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત લેશે. વડા પ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન...

મુંબઈ હુમલાનો દોષિત તહવ્વુર રાણા ટૂંક સમયમાં ભારત પરત ફરશેઃ વિદેશ મંત્રાલય

મુંબઈ હુમલાનો દોષિત તહવ્વુર રાણા ટૂંક સમયમાં ભારત પરત ફરશેઃ વિદેશ મંત્રાલય

2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો દોષિત તહવ્વુર રાણા માટે ભારત આવવાનો માર્ગ મોકળો થઈ ગયો હોય તેવું લાગે છે. ભારતે શુક્રવારે...

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 487 વધુ ભારતીયોનો દેશનિકાલ કરાશે

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 487 વધુ ભારતીયોનો દેશનિકાલ કરાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દા પર કડક વલણ અપનાવી રહ્યા છે. અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારત...

જો હિન્દુઓની સંખ્યા ઘટશે તો દેશની ઓળખ જોખમમાં મુકાશે: વિશ્વ હિન્દુ પરિષદ

જો હિન્દુઓની સંખ્યા ઘટશે તો દેશની ઓળખ જોખમમાં મુકાશે: વિશ્વ હિન્દુ પરિષદ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની કેન્દ્રીય ગવર્નિંગ બોડીની બેઠકના બીજા સત્રમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુઓનો ઘટતો વસ્તી...

અમિત શાહે સીએમ યોગી, બાબા રામદેવ અને સંતો સાથે મહાકુંભમાં ડૂબકી લગાવી

અમિત શાહે સીએમ યોગી, બાબા રામદેવ અને સંતો સાથે મહાકુંભમાં ડૂબકી લગાવી

પ્રયાગરાજમાં મહાકુંભના 15મા દિવસે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અરૈલ ઘાટ ખાતે સંગમમાં સ્નાન કર્યું હતું. તેમની સાથે ઉત્તર પ્રદેશના...

ભારતમાં UCC લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું

ભારતમાં UCC લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું

ઉત્તરાખંડમાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે સોમવારે બપોરે 12.30 વાગ્યે સમાન નાગરિક સંહિતા લાગુ કરી છે. એક સમારોહમાં,...

બજેટ રજૂ થાય તે પહેલાં શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું, રોકાણકારોએ 6 લાખ કરોડ ગુમાવ્યા

બજેટ રજૂ થાય તે પહેલાં શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું, રોકાણકારોએ 6 લાખ કરોડ ગુમાવ્યા

નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ થવાના અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ...

જો ચર્ચ અને મસ્જિદો પર કોઈ નિયંત્રણ નથી તો મંદિરો પર કેમ? વિશ્વ હિન્દુ પરિષદ

જો ચર્ચ અને મસ્જિદો પર કોઈ નિયંત્રણ નથી તો મંદિરો પર કેમ? વિશ્વ હિન્દુ પરિષદ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના અધ્યક્ષ આલોક કુમારે સ્પષ્ટપણે કહ્યું છે કે કાશી અને મથુરામાં હિન્દુ મંદિરોની જમીન પાછી લેવામાં આવશે....

ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં ડૂબકી લગાવશે અને શંકરાચાર્યોને મળશે

ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં ડૂબકી લગાવશે અને શંકરાચાર્યોને મળશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. તે સંગમમાં ડૂબકી લગાવીને મહાકુંભનું પુણ્ય...

વક્ફ પર JPCની બેઠકમાં હોબાળો, 10 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાયા

વક્ફ પર JPCની બેઠકમાં હોબાળો, 10 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાયા

વકફ બિલ અંગે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિની શુક્રવારે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના સાંસદ નિશિકાંત...

ભારત-ચીન સંબંધોમાં સુધારોઃ NSA અજિત ડોભાલ પછી હવે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી બેઇજિંગની મુલાકાતે

ભારત-ચીન સંબંધોમાં સુધારોઃ NSA અજિત ડોભાલ પછી હવે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી બેઇજિંગની મુલાકાતે

ભારત-ચીન સંબંધો પહેલાની સરખામણીમાં ઘણા સુધર્યા છે. અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનની મુલાકાત લીધી હતી. હવે વિદેશ સચિવ...

ભારત શક્તિશાળી હોવાનો અર્થ વિનાશક નથી, પણ રક્ષક છે: ભૈયાજી જોશી

ભારત શક્તિશાળી હોવાનો અર્થ વિનાશક નથી, પણ રક્ષક છે: ભૈયાજી જોશી

હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશનના નેજા હેઠળ અમદાવાદમાં 'હિન્દુ સ્પિરિચ્યુઅલ મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ...

મહાકુંભ 2025: મહાકુંભ 12 હજાર શંખનાદથી ગુંજી ઉઠશે, વિશ્વ શાંતિ માટે 27 લાખ દીવા પ્રગટાવાશે

મહાકુંભ 2025: મહાકુંભ 12 હજાર શંખનાદથી ગુંજી ઉઠશે, વિશ્વ શાંતિ માટે 27 લાખ દીવા પ્રગટાવાશે

આ વખતનો મહાકુંભ ખરેખર ઘણી રીતે દિવ્ય અને ભવ્ય છે. સંત સમુદાય પણ સમગ્ર વિસ્તારને તેમની આધ્યાત્મિક ઉર્જાથી સિંચિત કરી...

આજે બધા ગર્વથી કહે છે કે તેઓ હિન્દુ છે, અમદાવાદના આધ્યાત્મિક મેળામાં અમિત શાહ

આજે બધા ગર્વથી કહે છે કે તેઓ હિન્દુ છે, અમદાવાદના આધ્યાત્મિક મેળામાં અમિત શાહ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર મોટો પ્રહાર કર્યો છે. ગુરુવારે...

પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહાકુંભ અને ગુજરાતનો ટેબ્લો રજૂ થશે

પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહાકુંભ અને ગુજરાતનો ટેબ્લો રજૂ થશે

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયોના 31 ટેબ્લોનો સમાવેશ કરવામાં આવશે. ખાસ કરીને મહાકુંભનું ઐતિહાસિક મહત્વ...

Bharat Parv’ will be organized in the premises of Red Fort from 26th to 31st January.

Bharat Parv’ will be organized in the premises of Red Fort from 26th to 31st January.

આ વર્ષે રાષ્ટ્રીય રાજધાનીના લાલ કિલ્લા પરિસરમાં 26થી 31 જાન્યુઆરી સુધી યોજાનાર ભારત પર્વ-2025માં મુખ્ય પરેડમાં સમાવિષ્ટ રાજ્યો સહિત વિવિધ...

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આજે એક વર્ષ પૂર્ણઃ ભક્તોમાં અનેરો ઉત્સાહ

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આજે એક વર્ષ પૂર્ણઃ ભક્તોમાં અનેરો ઉત્સાહ

અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. રામ મંદિર લોકોની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ,...

ટ્રમ્પે આતંકવાદી ઓસામા બિન લાદેનના કયા ખાસ મિત્રને મુક્ત કર્યો?

ટ્રમ્પે આતંકવાદી ઓસામા બિન લાદેનના કયા ખાસ મિત્રને મુક્ત કર્યો?

અમેરિકામાં, ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર 20 જાન્યુઆરીથી કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળ્યા પછી, ટ્રમ્પે આતંકવાદી નેતા ઓસામા બિન લાદેનના નજીકના મિત્ર...

Page 1 of 4 1 2 4

Latest News