રામજન્મ ભૂમિ આંદોલન સાથે જોડાયેલા બે દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી,મુરલી મનોહર જોશીને અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી,ટ્રસ્ટી સચિવ ચંપત રાયે કહ્યું કે બંને પરિવારના વડીલ છે,તેમની ઉમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી,તેથી જ તેમને ન આવવા માટે વિનંતી કરવામાં આવી,બાદમાં બંને દિગ્ગજોએ તેમનો સ્વીકાર પણ કર્યો.