Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

વક્ફ સુધારા બિલ : કાયદાકીય લડાઈના મંડાણ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

મુસ્લિમ સંગઠનો વકફ બિલનો વિરોધ કરવામાં આવ્યો દરમિયાન વકફ કાયદામાં થયેલા ફેરફારો સામે શુક્રવારે 4 એપ્રિલ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી હતી.કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વકફ સુધારા બિલ 2025ને પડકાર્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 4, 2025, 06:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • વક્ફ સુધારા બિલ અંગે હવે કાયદીકીય લડાઈના મંડાણ
  • વક્ફ સુધારા બિલનો મામલે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
  • બિહારના કિશનગંજના કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદની કોર્ટમાં રિટ
  • વક્ફ સુધારા બિલન માસે સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ
  • વકફ સુધારા બિલના વિરોધમાં મુસ્લિમ સમુદાય રસ્તા પર ઉતર્યો
  • અમદાવાદ,કોલકાતા,હૈદરાબાદ,મુંબઈમાં વકફ બિલનો વિરોધ
  • અમદાવાદમાં બિલ સામે વિરોધ પ્રદર્શન કરનાની કરાઈ અટકાયત

લોકસભા અને રાજ્યસભામાં વકફ સુધારા બિલ પસાર થયા બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તાઓ પર ઉતરીને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યુ.જેમાં અમદાવાદ,કોલકાતા,હૈદરાબાદ,મુંબઈ સહિત દેશના વિવિધ સ્થળોએ મુસ્લિમ સંગઠનો વકફ બિલનો વિરોધ કરવામાં આવ્યો દરમિયાન વકફ કાયદામાં થયેલા ફેરફારો સામે શુક્રવારે 4 એપ્રિલ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી હતી.કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વકફ સુધારા બિલ 2025ને પડકાર્યો છે.

– કોલકાતામાં લઘુમતી સમુદાયો રસ્તા પર ઉતર્યા

કોલકાતાના પાર્ક સર્કસ ક્રોસિંગ ખાતે લઘુમતી સમુદાયના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું અને વક્ફ (સુધારા) બિલ,2025 તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી. વિરોધ પ્રદર્શનોને કારણે,વિસ્તારમાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર એકઠા થઈ ગયા હતા.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વક્ફ બિલ રજૂ કરવા બદલ ભાજપની ટીકા કરી હતી અને તેના પર દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંસદમાં બિલ પર ચર્ચા દરમિયાન, વિપક્ષી પક્ષોએ સખત વાંધો ઉઠાવ્યો અને તેને મુસ્લિમ વિરોધી અને ગેરબંધારણીય ગણાવ્યો જ્યારે સરકારે જવાબ આપ્યો કે આ ઐતિહાસિક સુધારાથી લઘુમતી સમુદાયને ફાયદો થશે.આ બિલ વિરુદ્ધ કર્ણાટક,અમદાવાદ અને હૈદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન પોલીસે આજે દિલ્હીના જામિયા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. તો અમદાવાદમાં વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી.

ઓલ સંસદનું કામ કાયદા બનાવવાનું છે અને લોકસભા અને રાજ્યસભાએ તેમનું કામ કર્યું છે.હવે સુપ્રીમ કોર્ટને આ બિલ બંધારણ મુજબ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે.ઘણા લોકો આ બિલને પડકારી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ આ બિલને બંધારણના માપદંડ પર તોલશે અને પછી નક્કી કરશે કે આ બિલ બંધારણીય છે કે નહીં.

વકફ સુધારા બિલનો કાયદો બનવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે.લોકસભા અને પછી રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા પછી આ બિલ ફક્ત રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.સંસદમાં અને રસ્તાઓ પર પક્ષોના વિરોધ છતાં સરકાર આ બિલને બંને ગૃહોમાં પસાર કરાવવામાં સફળ રહી છે.હવે મુસ્લિમ સંગઠનોથી લઈને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સુધી દરેક વ્યક્તિ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.આ કેસમાં પહેલી રિટ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.બિહારના કિશનગંજના કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદે કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે.

– વકફ બિલ પર કાયદાકીય લડાઈ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં આ બિલની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.તેમણે કહ્યું કે પાર્ટીએ નાગરિકતા કાયદો,CAA,RTI કાયદો, ચૂંટણી નિયમો સંબંધિત કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે અને આ બધા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પૂજા સ્થળોના કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ શ્રેણીમાં આગળનું નામ વકફ સુધારા બિલનું ઉમેરાશે.
કોંગ્રેસ પાર્ટી ઉપરાંત, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પહેલાથી જ વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી ચૂક્યું છે.બોર્ડના સભ્ય મોહમ્મદ અદીબે બુધવારે કહ્યું કે જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં. સરકાર પર મુસ્લિમોની મિલકતો જપ્ત કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનની જેમ આ કાયદા સામે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થશે.
બોલ
– સુપ્રીમ કોર્ટમાં મામલો
સંસદનું કામ કાયદા બનાવવાનું છે અને લોકસભા અને રાજ્યસભાએ તેમનું કામ કર્યું છે.હવે સુપ્રીમ કોર્ટને આ બિલ બંધારણ મુજબ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે.ઘણા લોકો આ બિલને પડકારી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ આ બિલને બંધારણના માપદંડ પર તોલશે અને પછી નક્કી કરશે કે આ બિલ બંધારણીય છે કે નહીં. જે લોકો આ બિલનો વિરોધ કરે છે તેઓ બંધારણીય ધોરણે તેને કોર્ટમાં પડકારવાના પણ છે.

Tags: AhmedabadBiharCongressCONGRESS MPFirst PetitionFirst Petition FiledHyderabadKishanganjKOLKATALegal BattleLok SabhaMohammad JavedMUMBAIMuslim CommunityNDAParliamentRAJYA SABHASLIDERsuprime courtTOP NEWSWaqf ActWaqf AmendmentWaqf Amendment BillWaqf Biil
ShareTweetSendShare

Related News

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

ઘાના સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવા બદલ આભાર : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.