દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ મહોત્સવ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો,તારીખ 25 ના રોજ સવારે 6 કલાકના રોજ મંગળા આરતી થશે,ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે,ઉત્સવ આરતી બપોરે 2 કલાકે રહેશે,ફૂલડોલ ઉત્સવ બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઉજવાશે,3 વાગ્યાથી 5 વાગયા સુધી મંદિર બંધ રહેશે.