મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટે ઈદગાહની અરજી ફગાવી દીધી હતી અને ઈદગાહને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું.હાઈકોર્ટે આ મુદ્દે એકસાથે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો,જેની સામે ઈદગાહ કમિટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો,જેમાં સુપ્રીમ કોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા 15 કેસોની એકસાથે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો