રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે વૈષ્ણવ સંપ્રદાય સમાજ મેદાને આવ્યો,અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના આધ્યક્ષે નિવેદન આપ્યું,રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો રાજકોટના ગલીએ ગલી વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને સાધુ સંતો મેદાને ઉતરશે.