Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

અમદાવાદ જગન્નાથ રથયાત્રા 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલી યોજી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક,જાણો સમગ્ર કાર્યક્રમ

7 જુલાઈ 2024ને રવિવારે અષાઢી બીજના દિવસે નિકળતી પરંપરાગર રીતે નિકળશે.આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રા નિકળશે અને ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 4, 2024, 11:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • અમદાવાદમા યોજાશે ભગવાન ગજન્નાથજીની 147 મી રથયાત્રા
  • 7 જુલાઈને રવિવારે અષાઢી બીજે પરંપરાગત જગન્નાથ રથયાત્રા
  • ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નથની નગરચર્યા
  • લોકોમા જાણે કે ઘરે બેઠા ભગવાનના દર્શનનો મોકો મળશે તેવો ભાવ
  • અમદાવાદમાં 147 મી રથયાત્રાને લઈ લોકોમાં જોવા મળતો ઉત્સાહ
  • રથયાત્રા શાતિપૂર્ણ-એકલાસ ભર્યા માહોલમાં યોજવા સજ્જતાનાપગલા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને લઈ ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક યોજી
  • રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમા હાજર રહ્યા
  • બેઠક દરમિયાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને જરૂરી ચૂચનો કર્યા

આગામી 7 જુલાઈ 2024ને રવિવારે અષાઢી બીજના દિવસે નિકળતી પરંપરાગર રીતે નિકળશે.આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રા નિકળશે અને ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરશે અને લોકોને જાણે કે ઘરે બેઠા ભગવાનના દર્શનનો મોકો મળશે.ત્યારે રથયાત્રાને લઈ અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને હેમખેમ રીતે યોજાય તે માંટે તંત્ર પણ એલર્ટ છે.ત્યારે રાજ્ય સરકાર પણ રથયાત્રાના આયોજન માટે સતર્ક છે.સતર્કતાના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક યોજી હતી.આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ,પોલીસ મહાનિર્દેશક,અમદાવાદ પોલીસ કમિશ્નર સહિત અધીકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને રથયાત્રા શાંતિ અને સલામતી સાથે સંપન્ન થાય તે અંગે તલસ્પર્શી સમિક્ષા કરશે.તો પોલીસ સજ્જતા અંગે પણ સમિક્ષા કરી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરની જર્જરિત ઈમારતો પાસે પોલીસ બંદોબસ્ત ગઠવવા સૂચન કર્યુ હતુ.તો રથયાત્રા સમયે આરોગ્યની ટીમો સ્ટેન્ડબાય રાખવા પણ ભાર પૂર્વક જણાવ્યુ હતુ.તો વળી રથયાતત્રા કોમી એખલાસ જેવા સૌહાર્દપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે માટે શાંતિ સમિતીની ભઠકોનો દોર પણ રાજ્યભરમા ચલાવાયો છે.
બેઠક દરમિયાન અમદાવાદ જગન્નાથ મંદિર તરફથી માહિતી આપવામા આવી કે રથયાત્રામાં 18 ગજરાજ,101 ટ્રક,30 અખાડા,18 જેટલી ભજન મંડળીઓ,દોશભરમાથી બે હજાર જેટલા સાધુ-સંતો તેમજ રથને દોરી જવા એટલે કે રથ ખેંચવા માટે 1200 જેટલા ખલાસીઓ જોડાશે.
રથયાત્રાના સમગ્ર કાર્યક્રમો પર નજર કરીએ તો આવતી કાલે 5 જુલાઈથી જગન્નાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો અને મનોરથો શરૂ થશે.

– : અમદાવાદની 147 મી રથયાત્રાના કાર્યક્રમો : –

– 5 જુલાઈના રોજ નેત્રોત્સવ

5 જૂલાઈને શુક્રવારના રોજ સવારે 8 વાગ્યે ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ થશે,તો સવારે 9 વાગે ગજરાજ પૂજન,સવારે 11 વાગે ભંડારો રાખવામાં આવશે.
– 6 જુલાઈના કયા મનોરથ
6 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીના વિવિધ મનોરથ યોજાશે.તેમાં સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે,તો સવારે 10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે.બપોરે 2.30 વાગ્યે કોંગ્રેસ આગેવાનો ભગવાનના દર્શનને લાભ લેશે.,તો સાંજે 7 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે.

– 7 જુલાઈએ 147મી રથયાત્રા

7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા રંગેચંગે યોજીશે.જેમાં સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ અને 5 વાગ્યે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે.સવારે 5.45 વાગ્યે ભગવાન રથ પર આરૂઢ થશે. તો સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પરંપરા મુજબ પહિંદ વિધિ કરશે અને પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે. નીજ મંદિરથી રથ પ્રસ્થાન કરશે જેમાં 18 ગજરાજો,101 ટ્રક, 30 અખાડા રથયાત્રામાં જોડાશે.જગન્નાથના સુંદર વાઘા પણ તૈયાર કરાયા છે.તો 7 જુલાઈએ જ ભગવનાનનું મામેરું લોવાશે.

 

SORCE : જાગરણ ગુજરાતી

Tags: AhmedabadCM BHUPENDRA PATELGujaratJAGANNATH RATHAYATRAJAGANNATH TEMPLERATHYATRASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.