Monday, May 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલની વધી સત્તા,કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો મહત્વનો નિર્ણય,જાણો વિગત

જમ્મુ-કાશ્મીરને લઈ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.જેમા કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યના ઉપરાજ્યપાલને વધુ અધિકારો પ્રદાન કરવા નિર્ણય કર્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 13, 2024, 12:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • જમ્મુ-કાશ્મીરને લઈ કેન્દ્ર સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયનો ઉપરાજ્યપાલને વધુ સત્તા આપવા નિર્ણય
  • જમ્મુ-કાશ્મીરમા સંભવિત વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારનો નિર્ણય
  • કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમા સંશોધન કર્યુ
  • પોલીસ,સાર્વજનિક વ્યવસ્થા,અખિલ ભારતીય સેના સંબંધમા વધુ સત્તા
  • હવે જ્મ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલને દિલ્હીના LG જેટલી જ સત્તા મળશે

જમ્મુ-કાશ્મીરને લઈ કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.જેમા કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યના ઉપરાજ્યપાલને વધુ અધિકારો પ્રદાન કરવા નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલની પ્રશાસનિક ભૂમિકાનો વ્યાપ વધારતા તેમના કામકાજના નિયમોમાં સંશોધન કર્યુ છે.આ સંશોધન હેઠળ પોલીસ,સાર્વજનિક વ્યવસ્થા,અખિલ ભારતીય સેના સંબંધિત મામલામાં LG ને વધુ સત્તા સાથેના અધિકાર આપવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમા સંભવિત વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે રાજ્યના ઉપરાજ્યપાલની સત્તા વધારવા અને તેમને વધુ અધિકાર આપવા માટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમા સંશોધન કરીને ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ની ધારા 55 હેઠળ સંશોધિત નિયમને અધિસૂચિત કર્યો છે.જેમાં LG ને વધુ સત્તા આપતી ધારાઓ ઉમેરવામા આવી છે.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ,2019 ની ધારા 55 અંતર્ગત સંશોધિત નિયમોમા જે બિંદુઓ ઉમેરવામાં આવ્યા છે તેની વાત કરીએ તો….
42 A – આ અંતર્ગત કોઈ પણ પ્રસ્તાવ જેના માટે અધિનિયમ હેઠળ પોલીસ,સાર્વજનિક વ્યવસ્થા,અખિલ ભારતીય સેવા અને નિરોધક બ્યૂરો એટલે ACB ના સંબંધમાં નાણી વિભાગની પૂર્વ સહમતી જરૂરી છે,ત્યાં સુધી સ્વિકૃત કે અસ્વિકૃત નહી કરી શકાય કે જ્યાં સુધી તેને મુખ્ય સચિતના માધ્યમથી ઉપરાજ્યપાલ સમક્ષ ન રાખવામાં આવ્યુ હોય.
42 B – – અભિયોજન સ્વિકૃતિ આપવાથી અથવા ન અસ્વિકાર કરવા અથવા અપિલ દાખલ કરવા સંબંધમાં કોઈ પણ પ્રસ્તાવ વિધિ વિભાગ દ્વારા મુખ્ય સચિવના માધ્યમથી ઉપરાજ્યપાલ સમક્ષ રાખવામા આવશે.
વધુ જાણવા જેવુ એ પણ છે કે 5 ઓગસ્ટ 2019 નો રોજ સંવિધાનના અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કાશ્મીર ને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ્દ કરી દીધો હતો.અને તે ઉપરાંત પૂર્વવર્તી રાજ્યનો બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામા આવ્યા હતા જેથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે.તેમાથી લદ્દાખમાં વિધાનસભા નથી.
જોકે જ્યારથી જમ્મુ-કાશ્મીરની પુનર્ગઠન થયુ ત્યારથી ત્યા વિધાનસભા ચૂંટણી યોજાઈ નથી.પરંતુ જ્યારે પણ ચૂંટણી થશે અને નવી સરકારની રચના થશે તો ચૂંટાયેલી સરકારથી વધુ સત્તા ઉપરાજ્યપાલ પાસે રહેશે નોંધનિય બાબત એ છે કે જ્મ્મુ-કાશ્મીરના LG ને એવી જ સત્તા આપવામાં આવી રહી છે જે હાલ દિલ્હીના LG પાસે છે.

 

SORCE : આજતક

Tags: Amit ShahHOME MINISTRYjammu kashmirLGPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
આંતરરાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

Latest News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.