Tuesday, July 1, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : અમદાવાદ સહિત 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન,30 સપ્ટેમ્બરે કાર્યકાળ પૂર્ણ થશે

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ કાલે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાત : અમદાવાદ સહિત 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન,30 સપ્ટેમ્બરે કાર્યકાળ પૂર્ણ થશે

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ કાલે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

તિરુમાલા દેવસ્થાન કાઉન્સિલની ગવર્નિંગ બોડીની બેઠકમાં નિર્ણય મંદિરમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને હટાવાશે

તિરુપતિમાં તિરુપતિમાલા દેવસ્થાન મંદિર ટ્રસ્ટની 54 મી ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી.જેમાં તિરુપતિ મંદિરમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને હટાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યુ છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 19, 2024, 12:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • તિરુપતિમાલા દેવસ્થાન ટ્રસ્ટની ગવર્નિંગ બોડીની બેઠક મળી
  • તિરુપતિ મંદિરમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને હટાવવા નિર્ણય
  • કર્મચારીઓને VRS અથવા સરકારી વિભાગોમાં ટ્રાન્સફરનો વિકલ્પ
  • બોર્ડના 7,000 કાયમી કર્મચારીઓમાંથી 300 ને અસર થઈ શકે
  • TTD માં હાલ અંદાજે 14,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ કાર્યરત

તિરુપતિમાં તિરુપતિમાલા દેવસ્થાન મંદિર ટ્રસ્ટની 54 મી ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી.જેમાં તિરુપતિ મંદિરમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને હટાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યુ છે.

– TTD ની 54મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ
TTD તેની 54મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સોમવારે યોજાઈ હતી.બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં બોર્ડમાં કામ કરતા બિન-હિન્દુઓને સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે VRS લેવાનો અથવા આંધ્રપ્રદેશમાં અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપવામાં આવશે.સૂત્રોએ અનુસાર TTD ના આ નવા પગલાથી બોર્ડના 7,000 કાયમી કર્મચારીઓમાંથી લગભગ 300ને અસર થશે.TTD માં લગભગ 14,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ કાર્યરત છે.

– TTD દ્વારા લેવામાં આવેલા અન્ય મુખ્ય નિર્ણયો
TTD દ્વારા લેવામાં આવેલા અન્ય મુખ્ય નિર્ણયોમાં તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં દર્શનનો સમય ઘટાડીને બે-ત્રણ કલાક કરવા,ત્યાં રાજકીય નિવેદનો કરવા પર પ્રતિબંધ,લાડુ તૈયાર કરવા માટે વધુ સારી ગુણવત્તાની ઘી ખરીદવાનો સમાવેશ કરવા માટે નિષ્ણાતોની પેનલની રચનાનો સમાવેશ થાય છે .

– TTDએ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ
TTDએ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે જે તિરુપતિમાં તિરુમાલા વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે,જે વિશ્વનું સૌથી ધનિક હિન્દુ મંદિર છે.ટીટીડીના ચેરમેન બી.આર.નાયડુએ કહ્યું કે બોર્ડમાં કામ કરતા બિન-હિન્દુ કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.જો તેને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો વિકલ્પ આપવામાં આવશે. અન્યથા તેઓને આંધ્રપ્રદેશના અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

– શ્રીનિવાસ સેતુનું નામ બદલી દેવામાં આવ્યું

જ્યારે બી.આર.નાયડુએ એમ પણ કહ્યું કે શ્રીનિવાસ સેતુનું નામ બદલી દેવામાં આવ્યું છે.હવે તેનું નામ ગરુડ વારાધિ રાખવામાં આવ્યું છે.મુમતાઝ હોટલના બાંધકામ માટે પ્રસ્તાવિત સ્થળ અંગે,સરકારને હવે તેને TTDને ટ્રાન્સફર કરવા વિનંતી કરવામાં આવશે.ઉપરાંત,બોર્ડ હવે વિવિધ રાજ્યોના પ્રવાસન નિગમો દ્વારા ભક્તોના દર્શન માટેના ક્વોટાને નાબૂદ કરશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ બોર્ડ ખાનગી બેંકોમાં જમા કરાયેલું સોનું,ચાંદી અને રોકડ ઉપાડશે અને તેને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરશે.તેવો સોમવારે બી .આર.નાયડુની અધ્યક્ષતામાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

SORCE : રિતમ હિન્દી – ન્યૂઝ 24

Tags: ANDHRA PARADESHB.R.NAIDUGOVERMENT OF ANDHRA PRADESHSLIDERTirumala Venkateswara Swamy TempleTIRUPATI BALAJITOP NEWS
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

ગુજરાત : અમદાવાદ સહિત 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન,30 સપ્ટેમ્બરે કાર્યકાળ પૂર્ણ થશે

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ કાલે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

અમરનાથ યાત્રા માટે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પોલીસ,સેના અને CRPF દ્વારા મોક ડ્રીલ યોજાઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુર પહોંચશે,મંગળવારે આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે

પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી આજથી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ક્વાડ ગૃપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા અમેરિકા જશે

વારાણસી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પેન્ડિંગ મોનિટરિંગ પિટિશન પર આજે સુનાવણી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.