Wednesday, July 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉન ખાતે ભારતીય સમુદાયને સંબોધતા કહ્યુ સાંસ્કૃતિક વિવિધતા આપણી તાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ"ગુયાનાના જ્યોર્જટાઉનમાં એક ખાસ સમુદાય કાર્યક્રમને સંબોધન કર્યુ."આ પહેલા તેમણે ભારતીય આગમન સ્મારકની મુલાકાત લધી અને NRI ને શુભેચ્છા પાઠવી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 22, 2024, 11:19 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યુ
  • વડાપ્રધાન મોદીએ જ્યોર્જટાઉન ખાતે સમુદાયને કર્યુ સંબોધન
  • “સાંસ્કૃતિક વિવિધતા એ આપણા બંને દેશોની રહી છે તાકાત “
  • “આપણી સમાનતાઓ આપણી મિત્રતાને મજબૂત પાયો પૂરો પાડે “
  • “ભારત-ગુયાના બંનેને તેમની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓ “
  • ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ પણ સમુદાયને સંબોધન કર્યુ
  • “આ મેળાવડામાં આપ સૌનું સ્વાગત કરતાં મને ખૂબ જ ગર્વ અને આનંદ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ગુયાનાના જ્યોર્જટાઉનમાં એક ખાસ સમુદાય કાર્યક્રમને સંબોધિત કર્યો.”આ પહેલા તેમણે ભારતીય આગમન સ્મારકની મુલાકાત લધીઅને NRI ને શુભેચ્છા પાઠવી હતી.

–  મને જે પ્રેમ અને લાગણી મળી છે તેનાથી હું અભિભૂત : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં આર્ય સમાજ મેમોરિયલની મુલાકાત લીધી હતી.તો ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,”મારા આગમનથી મને જે પ્રેમ અને લાગણી મળી છે તેનાથી હું અભિભૂત છું. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિ અલી અને તેમની દાદીની સાથે અમે એક વૃક્ષ પણ વાવ્યું હતું. આ અમારી પહેલનો એક ભાગ છે.’એક પેડ મા કે નામ’ની,તે એક ભાવનાત્મક ક્ષણ હતી જેને હું હંમેશા યાદ રાખીશ…”વડાપ્રધાન મોદીએ કહ્યું, “આપણી સમાનતાઓ આપણી મિત્રતાને મજબૂત પાયો પૂરો પાડે છે.એ ત્રણ વસ્તુઓ, ખાસ કરીને ભારત અને ગુયાનાને ઊંડાણપૂર્વક જોડે છે જેમાં સંસ્કૃતિ,ખોરાક અને ક્રિકેટ.”

– ભારત-ગુયાના બંનેને સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓ પર ગર્વ : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારત અને ગુયાના બંનેને તેમની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓ પર ગર્વ છે.આપણા દેશો દર્શાવે છે કે સાંસ્કૃતિક વિવિધતા આપણી તાકાત છે.”PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “છેલ્લા દાયકામાં ભારતની સફર એક માપદંડ,ઝડપ અને ટકાઉ રહી છે.માત્ર 10 વર્ષમાં,ભારત 10મા સૌથી મોટા અર્થતંત્રમાંથી 5મા નંબર પર આવી ગયું છે અને ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અમારા યુવાનોએ અમને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે.”

– ભારતનો વિકાસ માત્ર પ્રેરણાદાયી જ નહી સમાવેશક પણ રહ્યો : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતનો વિકાસ માત્ર પ્રેરણાદાયી જ નથી પણ સમાવેશક પણ રહ્યો છે.આપણી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગરીબોને સશક્ત કરી રહી છે.આપણે લોકો માટે 50 કરોડથી વધુ બેંક ખાતા ખોલ્યા છે.તો આપણે ડિજિટલ ઓળખ અને મોબાઇલ સાથે લિંક કર્યા છે.આનાથી લોકોને મદદ મળી છે.

– પ્રયાગરાજમાં મહાકુંભમાં પધારવા આપ સૌને અમારુ આમંત્રણ  : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોપણદીએ કહ્યું, “આવતા વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજમાં મહા કુંભનું આયોજન કરવામાં આવશે,હું તમને પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરું છું.તમે અયોધ્યામાં રામ મંદિર પણ જોઈ શકો છો. અયોધ્યામાં..”

– ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ પણ સંબોઝન કર્યુ

તો વળી ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીએ જણાવ્યું હતું કે “આજે આ મેળાવડામાં આપ સૌનું સ્વાગત કરતાં મને ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે..ગયાનામાં ભારતીયોની હાજરી આપણા દેશના ઈતિહાસમાં એક નોંધપાત્ર પ્રકરણ છે. કૃષિથી લઈને વેપાર સુધી, શિક્ષણથી સંસ્કૃતિ રમતગમતથી વ્યવસાય સુધી, ભારતીયોએ ગયાનાની જીવનશૈલીને આકાર આપવા માટે યોગદાન આપ્યું છે તે એક ભાગ બની ગયો છે…”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “ગિયાનાના અગ્રણી ક્રિકેટ ખેલાડીઓ સાથે સુખદ વાતચીત થઈ.આ રમતે આપણા દેશોને નજીક લાવ્યા છે અને આપણા સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવ્યા છે.”

Tags: GUYANAguyanas presidentJYORJTOWNMOHAMMAD IRFAN ALIPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

અમરનાથ યાત્રા માટે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પોલીસ,સેના અને CRPF દ્વારા મોક ડ્રીલ યોજાઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગોરખપુર પહોંચશે,મંગળવારે આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે

પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી આજથી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે

વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ક્વાડ ગૃપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા અમેરિકા જશે

વારાણસી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પેન્ડિંગ મોનિટરિંગ પિટિશન પર આજે સુનાવણી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.