Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

એકનાથ શિંદે રેસ માથી હટી જતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે ભાજપનો રસ્તો સાફ,સાંજ સુધીમાં લાગી શકે મહોર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામને આજે મંજૂરી મળી શકે છે,કારણ કે સાંજે મહાયુતિના નેતાઓની અમિત શાહ સાથે મુલાકાત છે તેમાં બાબત સ્પષ્ટ થઈ શકે છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 28, 2024, 10:42 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે સાંજ સુધી થઈ શકે નિર્ણય
  • એકનાથ શિંદેએ પોતાને CM પદની રેસ માથી અલગ કર્યા
  • એકનાથ શિંદેના નિર્ણય બાદ ભાજપ માટે રસ્તો સાફ થયો
  • શિવસેના પ્રમુખ એકનાથ શિંદે આજે સાંજે દિલ્હી પહોંચશે
  • દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પણ દિલ્હી પહોંચશે
  • અમિત શાહની મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક યોજાશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામને આજે મંજૂરી મળી શકે છે,કારણ કે સાંજે મહાયુતિના નેતાઓની અમિત શાહ સાથે મુલાકાત છે તેમાં બાબત સ્પષ્ટ થઈ શકે છે.

#WATCH नागपुर: महाराष्ट्र के पूर्व उपमुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा, " हमारी महायुति में कभी भी एक-दूसरे के प्रति कोई अलग मत नहीं रहा है। हमने हमेशा साथ बैठकर निर्णय लिए हैं…कुछ लोगों के मन में जो शंकाएं थीं, उनको दूर करने का काम एकनाथ शिंदे जी ने किया है। जल्द ही हम अपने… pic.twitter.com/pDj5qzCP6Q

— ANI_HindiNews (@AHindinews) November 27, 2024

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલતી અટકળો અંગે ગત રોજ થોડુ સ્પષ્ટીકરણ થયુ કારણ કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અકનાથ શિંદેએ પત્રકાર પરિષદ યોજીને પોતાને મુખ્યમંત્રી પદની રેમ માથી અલગ કરી આ અંગેનો નિર્ણય વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર રાખ્યો છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે હવે ભાજપ માટે મુખ્યમંત્રી પદનો રસ્તો સાફ થઈ ગયો છે.

छत्रपति संभाजी नगर: महाराष्ट्र के पूर्व उपमुख्यमंत्री और एनसीपी प्रमुख अजित पवार ने कहा, "मैं कल दिल्ली जाऊंगा। सारी चर्चाएं वहीं होंगी…कल चर्चा के बाद अंतिम फैसला लिया जाएगा।" pic.twitter.com/lIfSb6DDdf

— ANI_HindiNews (@AHindinews) November 27, 2024

આ સંજોગોમાં હવે મુખ્યમંત્રીના આજે સાંજે નામ પર મંજૂરીની અંતિમ મહોર લાગી શકે છે.તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે આજે લગભગ 4 વાગે દિલ્હી પહોંચશે.દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ દિલ્હી આવી રહ્યા છે.સાંજે 5.30 વાગ્યે અમિત શાહની સાથે મહાયુતિના આ ત્રણેય મહત્વના નેતાઓની બેઠક યોજાશે.

મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ પર સતત મંથન ચાલી રહ્યું છે.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહને મહારાષ્ટ્રના કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આજે મુખ્યમંત્રીના નામને આખરી મંજૂરી મળી શકે છે.તમને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે આજે લગભગ 4 વાગે દિલ્હી પહોંચશે.દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ દિલ્હી આવી રહ્યા છે.સાંજે 5.30 વાગ્યે અમિત શાહના સ્થાને મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક યોજાશે.આ પહેલા બુધવારે અમિત શાહ અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

-શિંદેના નિવેદન બાદ તે ભાજપના સીએમ બનશે તે નિશ્ચિત
27 નવેમ્બરના રોજ,એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાને મુખ્યમંત્રીની રેસમાંથી અલગ કરી દીધા છે.તેમણે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહે મને ખૂબ સપોર્ટ કર્યો છે.તેઓ જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.ભાજપ જેને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.શિવસેના તેમને સમર્થન આપશે.શિંદેના આ નિવેદન બાદ દિલ્હીથી મુંબઈ સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રના આગામી સીએમ ભાજપના જ હશે.હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ જવાબદારી દેવેન્દ્ર ફડણવીસને સોંપે છે કે મહારાષ્ટ્ર,છત્તીસગઢ અને રાજસ્થાન જેવા કેટલાક નવા ચહેરાઓને તક આપે છે.

 – મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિને પ્રચંડ જીત મળી
મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને 23 નવેમ્બરે મતગણતરી થઈ હતી.પરિણામોમાં મહાયુતિની જીત થઈ.આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી અને 132 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો.શિડેનની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે.આ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન ખરાબ રીતે હારી ગયું હતું. ઉદ્ધવ જૂથને 20 બેઠકો મળી, કોંગ્રેસને 16 બેઠકો અને શરદ પવારની એનસીપીને માત્ર 10 બેઠકો મળી.

 

 

 

Tags: AJIT PAVARAmit ShahDelhiDEVENDRA FADNAVISeknath shindeMaharashtraMAHARASHTRA CMSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલ હવાઈ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા

રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાના જવાનોને મળી તેમની સાથે વાતચીત કરશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.