Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે દેવેન્દ્ર ફડણવીસ,સાંજે શપથવિધી,એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર પણ અસમંજસ યથાવત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું કોકડું ઉકેલાયુ છે અને હવે દેવેન્દ્ર ફડણવીસ નવા મુખ્યમંત્રી બનશે.તો નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવાર અને એકનાથ શિંદે હશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 5, 2024, 09:25 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ
  • મુંબઈ ખાતે ધારાસભ્યદળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા
  • મહારાષ્ટ્રના આઝાદ મેદાન ખાતે સાંજે યોજાશે શપથવિધી
  • અજીત પવાર અને એકનાથ શિંદે બનશે નાયબ મુખ્યમંત્રી
  • એકનાથ શિંદે ઉપ મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી પદ માટે અડગ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંબઈ ખાતે શપથવિધિમાં ભાગ લેશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું કોકળુ આખરે ઉકેલાયુ છે અને હવે દેવેન્દ્ર ફડણવીસ નવા મુખ્યમંત્રી બનશેતેમને ધારાસભ્યદળના નેતા પણ નક્કી કરાયા છે.તો નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવાર અને એકનાથ શિંદે હશે.જોકે તેમાં શપથ ગ્રહણને લઈ અસમંજસ યથાવત જોવા મળે છે.

#WATCH मुंबई: महाराष्ट्र के मनोनीत मुख्यमंत्री देवेंद्र फडणवीस आज महाराष्ट्र के सीएम पद की शपथ लेंगे।

वीडियो उनके निवास सागर बंगले के बाहर से लिया गया है। pic.twitter.com/YVEhpx6cCa

— ANI_HindiNews (@AHindinews) December 5, 2024

#WATCH मुंबई (महाराष्ट्र): प्रधानमंत्री नरेंद्र मोदी आज महाराष्ट्र की नव निर्वाचित सरकार के शपथ ग्रहण समारोह में प्रतिभाग करेंगे। जिसके मद्देनजर मुंबई में तैयारियां की गई हैं।

वीडियो आज़ाद मैदान से है। pic.twitter.com/lhkPbg8sAw

— ANI_HindiNews (@AHindinews) December 5, 2024

– દેવેન્દ્ર ફડણવીસ બનશે નવા મુખ્યમત્રી
ભાજપની આગેવાની હેઠળ મહારાષ્ટ્રમાં હવે નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની તાજપોશી નક્કી છે,તો નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત પવાર અને એકનાથ શિંદે હશે,જોકે એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાનની સાથે ગૃહમંત્રી પદની માંગ પણ અડગ છે.ત્યારે કહી શકાય કે હજુ પણ વધુ સમુ સુતરુ પાર પડ્યુ નથી અને અકળો યથાવત છે.કે એકનાથ શિંદે શપથ લેશે કે કેમ ?

#WATCH मुंबई: महाराष्ट्र के मनोनीत मुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा, "आज हमने राज्यपाल से भेंट की है…और शिवसेना के अध्यक्ष और शिवसेना विधायक दल के नेता के तौर पर एकनाथ शिंदे ने महाराष्ट्र के मुख्यमंत्री पद के लिए मेरे नाम की सिफारिश करते हुए एक पत्र दिया है…राज्यपाल ने हमें… pic.twitter.com/FTJ1Gz7Soa

— ANI_HindiNews (@AHindinews) December 4, 2024

– એકનાથ શિંદેને લઈ હજુ અસમંજસ

NDA સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં શિંદે જૂથના અધ્યક્ષ એકનાથ શિંદેના શપથ લેવા પર હજુ પણ સસ્પેન્સ છે.જોકે,ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી એપી પ્રમુખ અજિત પવાર શપથ લેવા તૈયાર છે. એકનાથ શિંદેએ કહ્યું છે કે શપથ લેવા અંગે તેઓ પછીથી નિર્ણય લેશે.આજે ગુરુવારે સાંજે 5:30 કલાકે આઝાદ મેદાન ખાતે પથગ્રહણનો કાર્યક્રમ યોજાશે.શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત તમામ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

રાજભવનમાંથી સરકાર બનાવવાની મંજૂરી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ મંગળવારે એકનાથ શિંદેને મળવા ગયા હતા.આજે બુધવારે પણ હું વર્ષા બંગલે ગયો હતો અને તેમની સાથે ચર્ચા કરી હતી.તેથી સાંજે ત્રણ લોકો શપથ લેશે તે નિશ્ચિત છે.અન્ય મંત્રીઓની વિચારણા ચાલી રહી છે.ઉલટાનું એકનાથ શિંદેએ કહ્યું કે તેમણે હજુ સુધી શપથ લેવાનો નિર્ણય લીધો નથી.આ સંદર્ભમાં સમજી વિચારીને નિર્ણય લેશે.આ દરમિયાન અજિત પવારે કહ્યું કે તેઓ શપથ લેવાના છે.આ પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના તરફથી એકનાથ શિંદેને કેબિનેટમાં રહેવું જોઈએ.અમને આશા છે કે તેમના તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે.નોંધનિય છે કે એકનાથ શિંદે નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીની સાથે ગૃહમંત્રી પદની માંગ કરી રહ્યા છે,જ્યારે ભાજપના ભાવિ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોઈપણ કિંમતે ગૃહમંત્રીને પોતાની પાસે રાખવા માંગે છે.આ મુદ્દે ભાજપ અને શિવસેના શિંદે જૂથ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

– આઝાદ મેદાન અભેદ કિલ્લામાં ફેરવાયું

દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે.આઝાદ મેદાનમાં સાંજે 5.30 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ફડણવીસના રાજ્યાભિષેક માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈનું આઝાદ મેદાન અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે.4 હજારથી વધુ પોલીસકર્મીઓ ફરજ પર મુકાયા છે.
નવી સરકાર શુક્રવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેનાર છે.મહાયુતિ આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી.વડાપ્રધાન મોદી આજે ફડણવીસના રાજ્યાભિષેક માટે મુંબઈ આવી રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.આવી સ્થિતિમાં મુંબઈ પોલીસ સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી રહી છે.આઝાદ મેદાનમાં ચાર હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

– ત્રીજી આંખ દ્વારાસતત નજર રહેશે–

શપથ ગ્રહણ સમારોહમાં પાંચ એડિશનલ કમિશનર, 15 ડેપ્યુટી એસપી, 700 અધિકારીઓ અને 3 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. SRPFની 05 ટીમો પણ તૈનાત રહેશે. જ્યાં જાહેર પ્રવેશ હશે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આઝાદ મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત 8 હજારથી વધુ સીસીટીવી કેમેરાથી કાર્યક્રમની સુરક્ષા પર નજર રાખવામાં આવશે. સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભીડમાં મહિલાઓની સુરક્ષા માટે મહિલા અધિકારીઓ અને કોન્સ્ટેબલોને પેટ્રોલિંગ વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવી છે. તેમાં 400થી વધુ પેટ્રોલિંગ મોબાઈલ તૈનાત છે. સુરક્ષા માટે SRPF, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયોટ કંટ્રોલ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ હાજર રહેશે.

– કયા કયા મહેમાનો સમારોહમાં હાજરી આપશે
મળતી માહિતી મુજબ દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં 70થી વધુ VIP અને VVIP હાજર રહેશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા કેબિનેટ સહયોગીઓના નામ સામેલ છે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સાથે ફડણવીસના રાજ્યાભિષેકમાં મોટી સંખ્યામાં સંતો પણ હાજરી આપશે.

 

SORCE : હિન્દુસ્તાન સમાચાર

 

 

Tags: Ajit PawarBJPCM MAHARASHTRADEVENDRA FADNAVISeknath shindeMaharashtraMUMBAINCPNDAoath ceremonyPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલ હવાઈ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા

રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાના જવાનોને મળી તેમની સાથે વાતચીત કરશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.