Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: રાજ્યસભામાં કિરેન રિજિજુએ કહ્યુ કોંગ્રેસ દેશ વિરોધી શક્તિઓની સાથે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો.જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 11, 2024, 02:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધરખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ
  • રાજ્યસભામાં કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજુની કોંગ્રેસ પર ટીકા
  • “વિપક્ષ અધ્યક્ષની ગરિમા પર હુમલો કરશે તો અમે તેમનું રક્ષણ કરીશું”
  • “એક ખેડૂતનો પુત્ર ઉપરાષ્ટ્રપતિ બન્યો છે અને સમગ્ર દેશે જોયું “
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ પણ કોંગ્રેસની ઝોટકણા કાઢી
  • “ઉપરાષ્ટ્રપતિ પર અવિશ્વાસની દરખાસ્ત સાર્વભૌમત્વનો પ્રશ્ન “
  • “સ્પીકરનું સન્માન ન કરી શકનારને સભ્ય રહેવાનો કોઈ અધિકાર નથી”
  • વિપક્ષના ભારે હંગામા વચ્ચે રાજ્યસભા 12 ડિસેમ્બર સુધી સ્થગિત 

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો.જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

राज्यसभा में बोलते हुए केंद्रीय मंत्री किरेन रिजिजू ने कहा, "सोरोस और कांग्रेस के बीच क्या संबंध है? इसका खुलासा होना चाहिए…कांग्रेस को देश से माफ़ी मांगनी चाहिए…"

राज्यसभा की कार्यवाही दोपहर तक स्थगित की गई। pic.twitter.com/R9mM8Bmpth

— ANI_HindiNews (@AHindinews) December 11, 2024

રાજ્યસભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયો છે.વિપક્ષ ઉપાધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે જેના કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર શાબ્દીક ઘર્ષણ ચાલી રહ્યુ છે. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ 12 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસની ટીકા કરી હતી.આ દરમિયાન તેમણે કહ્યું કે જો વિપક્ષ અધ્યક્ષની ગરિમા પર હુમલો કરશે તો અમે તેમનું રક્ષણ કરીશું.ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કિરેન રિજિજુએ કહ્યું કે ખેડૂતનો પુત્ર ઉપરાષ્ટ્રપતિ બન્યો છે અને સમગ્ર દેશે જોયું છે કે તેણે ગૃહની ગરિમા જાળવી રાખી છે.

#WATCH राज्यसभा में केंद्रीय मंत्री जे.पी. नड्डा ने कहा, "हमारे सदस्य (सांसद) सोनिया गांधी और सोरोस के बीच संबंधों का मुद्दा उठाते रहे हैं। यह देश की संप्रभुता का सवाल है….सभापति के खिलाफ अविश्वास प्रस्ताव लाना देश की संप्रभुता के मुद्दे से देश का ध्यान भटकाने की साजिश… pic.twitter.com/L6afL2Jom9

— ANI_HindiNews (@AHindinews) December 11, 2024

કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ રાજ્યસભામાં કહ્યું કે,અમારા સાંસદો સોનિયા ગાંધી અને સોરોસ વચ્ચેના સંબંધોનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.આ દેશની સાર્વભૌમત્વનો પ્રશ્ન છે.સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવી એ સાર્વભૌમત્વના મુદ્દા પરથી દેશનું ધ્યાન હટાવવાનું ષડયંત્ર છે.આની સૌએ નિંદા કરવી જોઈએ. તેમણે ક્યારેય અધ્યક્ષનું સન્માન કર્યું નથી.અત્રે નોંધનિય છે તે રાજ્યસભાની કાર્યવાહી 12મી ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.

राज्यसभा के सभापति जगदीप धनखड़ के खिलाफ विपक्ष के अविश्वास प्रस्ताव पर केंद्रीय मंत्री जे.पी. नड्डा ने कहा, "…इसकी सभी को निंदा करनी चाहिए। उन्होंने(विपक्ष) कभी भी आसन का सम्मान नहीं किया।" pic.twitter.com/oHxKV95Ro9

— ANI_HindiNews (@AHindinews) December 11, 2024

વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે,જો તમે સ્પીકરનું સન્માન ન કરી શકો તો તમને સભ્ય રહેવાનો કોઈ અધિકાર નથી.અમે દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે શપથ લીધા છે.રિજિજુએ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કથિત સંબંધોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને દાવો કર્યો કે કોંગ્રેસ ભારત વિરોધી શક્તિઓ સાથે ઉભી છે.તેમણે કહ્યું, તમે દેશ વિરોધી શક્તિઓ સાથે ઉભા છો.ચેરમેન સામે નોટિસ આપવામાં આવી છે.આવો અધ્યક્ષ મળવો મુશ્કેલ છે.તેમણે હંમેશા ગરીબોના કલ્યાણ અને બંધારણની રક્ષાની વાત કરી છે.નોટિસ ડ્રામા અમે સફળ નહીં થવા દઈએ.સોરોસ અને કોંગ્રેસ વચ્ચે શું સંબંધ છે? આનો પર્દાફાશ થવો જોઈએ. કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ.કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી સભ્યોએ મંત્રીના ભાષણનો વિરોધ કર્યો અને હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.વિરોધ પક્ષ I.N.D.I.A. બ્લોકે મંગળવારે ઉપલા ગૃહના મહાસચિવને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. I.N.D.I.A. બ્લોકના નેતૃત્વમાં કોંગ્રેસ અદાણી મુદ્દે ચર્ચાની માંગ કરી રહી છે અને સંસદ સંકુલમાં વિરોધ પણ કર્યો છે.

મંગળવારે લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્ર દરમિયાન હંગામા બાદ કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી,જેના કારણે દિવસની કાર્યવાહી ખોરવાઈ હતી.શિયાળુ સંસદનું પ્રથમ સત્ર 25 નવેમ્બરના રોજ શરૂ થયું હતું, જેમાં વિક્ષેપોને કારણે બંને ગૃહો અગાઉથી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે.

Tags: Congressindia allianceJagdeep DhankharJP NaddaKiren RijijuoppositionsParliamentRAJYA SABHASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.