Thursday, May 15, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

અયોધ્યામાં હવે શ્રી રામલલ્લા ભક્તોને 16 કલાક દર્શન આપશે,જાણો નવી વ્યવસ્થા

ઋતુ પરિવર્તન અને ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને,અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાના દર્શન માટેનું સમયપત્રક બદલવામાં આવ્યું છ

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 5, 2025, 10:51 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • અયોધ્યામાં રામલલ્લાના દર્શન-આરતીનો સમય બદલાયો઼
  • રામલલ્લાના દર્શનનો સમયગાળો વધારવામાં આવ્યો
  • અયોધ્યા રામલલ્લા હવે ભક્તોને 16 કલાક દર્શન આપશે
  • ઋતુ પરિવર્તન-ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખી નિર્ણય
  • નવી વ્યવસ્થામાં મંગળા આરતી સવારે 4 વાગ્યે થશે
  • NRI કાઉન્ટર પરપાસપોર્ટ સીધો રજૂ કરી પાસ મેળવી શકે

ઋતુ પરિવર્તન અને ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને,અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાના દર્શન માટેનું સમયપત્રક બદલવામાં આવ્યું છે.શ્રી રામલલ્લાના દર્શનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. મંગળવારે,ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ નવું સમયપત્રક બહાર પાડ્યું છે.

નવી વ્યવસ્થામાં મંગળા આરતી સવારે 4 વાગ્યે થશે.મંગળા આરતી પછી મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ રહેશે.સવારે 6:૦૦ વાગ્યે શ્રૃંગાર આરતી આ આરતી સાથે રામલલા મંદિર સામાન્ય ભક્તો માટે ખુલશે.રાજભોગ બપોરે 12:૦૦ વાગ્યે.આ સમયે,ભગવાનને પ્રસાદ ચઢાવવામાં આવશે,પરંતુ આ સમય દરમિયાન પણ,ભક્તો રામલલાના દર્શન કરી શકશે.

ઉપરાંત દર્શન માટે પ્રવેશ બિરલા ધર્મશાળાની સામેના મુખ્ય દ્વારથી શરૂ થશે,જે રાત્રે 9 વાગ્યા સુધી અવિરત ચાલુ રહેશે. સાંજે 7 વાગ્યે આરતી થશે અને દરવાજા પંદર મિનિટ માટે બંધ રહેશે. રાત્રે 10 વાગ્યે શયન આરતી થશે અને ત્યારબાદ બાકીના સમય માટે દરવાજા બંધ રહેશે.

– દર્શનના સમયમાં ફેરફાર
પહેલા ભક્તો માટે દરવાજા સવારે 7:00 વાગ્યે ખોલવામાં આવતા હતા,પરંતુ હવે આ સમય બદલીને સવારે 6:00 વાગ્યે કરવામાં આવ્યો છે.પહેલા શયન આરતી રાત્રે 9:30 વાગ્યે થતી હતી,જે હવે બદલીને રાત્રે 10 :00 વાગ્યે કરવામાં આવી છે.હવે ભક્તો સવારે 1 કલાક વધુ અને સાંજે 30 મિનિટ વધુ દર્શન કરી શકશે.

ટ્રસ્ટી ડૉ.મિશ્રાએ જણાવ્યું હતું કે હવે કોઈપણ NRI કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ સીધો રજૂ કરીને પાસ મેળવી શકે છે.ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દર્શનનો સમયગાળો લંબાવવાનો નિર્ણય લીધો છે જેથી મહત્તમ સંખ્યામાં ભક્તો સરળતાથી દર્શન કરી શકે.

સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર

 

Tags: AyodhyaAyodhya Shree Ram TempleAyodhya Temple TrustDarshanJai shree ramRamlallaShri Ram Janm BhoomiSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી
આંતરરાષ્ટ્રીય

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

ઓપરેશન સિંદૂર : ભારતીય વાયુસેના દ્વારા નાશ પામેલા પાકિસ્તાની એરબેઝોની જાણો  સંપૂર્ણ વિગતો
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર : ભારતીય વાયુસેના દ્વારા નાશ પામેલા પાકિસ્તાની એરબેઝોની જાણો સંપૂર્ણ વિગતો

Latest News

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી

અત્યાર સુધીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી

આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુ સેનાના જવાનોને મળી વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને મળવા આદમપુર એરબેઝ પહોંચી તેમને સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને બિરદાવતા કહ્યું તમે લાખો ભારતીયોને ગૌરવ અપાવ્યુ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.