Monday, May 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

અજમેર દરગાહના ચિશ્તી સૈયદ નસરુદ્દીન વકફ બિલના સમર્થનમાં,કહ્યું વકફ બિલમાં સુધારો કરવાની જરૂર

અખિલ ભારતીય સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક વડાના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ગંગા-

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 1, 2025, 09:24 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે કેન્દ્ર સરકાર
  • કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ક્ફ સુધારા બિલ રજૂ કરી શકે
  • કેટલાક સંગઠનો અને વિપક્ષો આ બિલનો કરે છે વિરોધ
  • અજમેર દરગાહના ચિશ્તી વકફ બિલના સમર્થનમાં આવ્યા
  • સૈયદ નસરુદ્દીને કહ્યું વકફ બિલમાં સુધારો કરવાની જરૂર
  • “આપણે ગંગા-જમુની સંસ્કૃતિ ધરાવતા દેશમાં રહીએ છીએ”
  • વિવિધ સંસ્કૃતિના લોકો અહીં સાથે રહે છે તે આપણી તાકાત “

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે.તે જ સમયે કેટલાક મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.દરમિયાન અખિલ ભારતીય સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક વડાના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ગંગા-જમુની સંસ્કૃતિ ધરાવતા દેશમાં રહીએ છીએ.વિવિધ સંસ્કૃતિના લોકો અહીં સાથે રહે છે અને આ આપણી તાકાત છે.

#WATCH | अजमेर: ऑल इंडिया सूफी सज्जादानशीन काउंसिल के चेयरमैन और अजमेर दरगाह के आध्यात्मिक प्रमुख के उत्तराधिकारी सैयद नसरुद्दीन चिश्ती ने वक्फ (संशोधन)विधेयक पर कहा, "भारत सरकार ने पहले ही अपनी मंशा जाहिर कर दी थी… JPC ने तमाम पक्षों को बहुत धैर्यपूर्वक सुना है… उम्मीद है कि… pic.twitter.com/2mpHtm9TM0

— ANI_HindiNews (@AHindinews) March 31, 2025

સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ ખાતરી કરી છે કે ‘સૌગત-એ-મોદી’ દેશના 22 લાખ લોકો સુધી પહોંચે.તેમણે કહ્યું કે મારું માનવું છે કે વકફ બિલમાં સુધારો કરવાની જરૂર છે.આશા છે કે આ બિલ પારદર્શિતા લાવશે. વિરોધ કરવો અને સમર્થન આપવું એ લોકશાહીનો એક ભાગ છે.જો કોઈ બંધારણીય રીતે વિરોધ કરી રહ્યું છે,તો તેમાં કોઈ વાંધો નથી પરંતુ મારું માનવું છે કે વકફમાં પરિવર્તનની જરૂર છે.

સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ સ્પષ્ટ કહ્યું,”આ સુધારાનો અર્થ એ નથી કે મસ્જિદો કે મિલકતો છીનવી લેવામાં આવશે. આવું કહેવું ખોટું હશે.આ લોકશાહીનો એક ભાગ છે.સરકારને કોઈ ઉતાવળ નથી આ બિલ JPCમાં ચર્ચા પછી ખૂબ જ શાંતિથી લાવવામાં આવ્યું છે.”

ચિશ્તીએ દાવો કર્યો હતો કે તેમને વિશ્વાસ છે કે સુધારા પછી વકફના કામકાજમાં પારદર્શિતા આવશે અને વકફ મિલકતનું રક્ષણ થશે અતિક્રમણ દૂર થશે અને વકફનું ભાડું વધશે જે સમુદાય માટે ઉપયોગી થશે.

#WATCH | दिल्ली | वक्फ संशोधन विधेयक पर केंद्रीय अल्पसंख्यक कार्य मंत्री किरेन रिजिजू ने कहा, "कुछ लोग कह रहे हैं कि वक्फ संशोधन विधेयक असंवैधानिक है। वक्फ नियम आजादी से पहले से ही अस्तित्व में हैं… ये सभी प्रावधान पहले से ही अस्तित्व में हैं। अगर वक्फ अधिनियम आजादी से पहले से… pic.twitter.com/J3XkclnM0A

— ANI_HindiNews (@AHindinews) March 31, 2025

તેમણે કહ્યું કે ઘણા મુસ્લિમ ધાર્મિક નેતાઓ આ બિલને સમર્થન આપી રહ્યા છે પરંતુ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેનો વિરોધ કરી રહ્યું છે.ચિશ્તીએ કહ્યું કે આ બિલના વિરોધમાં અમને કાળી પટ્ટી પહેરવાનું કેમ કહેવામાં આવ્યું,સુધારેલો કાયદો હજુ ગૃહમાં આવ્યો નથી પહેલા તેને આવવા દો પછી અમને ગેરમાર્ગે દોરો કે અમારી મસ્જિદ છીનવી લેવામાં આવશે.તેમણે કહ્યું કે જ્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે અમે કોઈ મસ્જિદ નહીં લઈએ તો પછી લોકોને આ રીતે ગેરમાર્ગે કેમ દોરવામાં આવી રહ્યા છે.

Tags: Affairs MinisterAjmerAjmer DargahAll India Sufi Sajjadanshin CouncilAmit ShahChishti Of Ajmer DargahJPCKiren RijijuModi GovernmentMuslim Personal Law BoardOpposing Bill.Opposition PartiesOrganizationsParliamentPm ModiSLIDERSupportSyed Nasruddin ChishtiTOP NEWSUnion Home MinisterWaqf Amendment BillWaqf BillWaqf Bill Amedment
ShareTweetSendShare

Related News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
આંતરરાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.