Saturday, June 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

દેશમાં અંદાજિત 6,327 ડોલ્ફિન પૈકીની સૌથી વધુ ગંગા નદીમાં,જાણો ગુજરાતમાં કેટલી સંખ્યા

દેશમાં કુલ 6,327 ડોલ્ફિન હોવાનો અંદાજ છે.આ પ્રયાસમાં આઠ રાજ્યોમાં 28 નદીઓનો સર્વે કરવામાં આવ્યો હતો,જે 8,500 કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લે છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 4, 2025, 12:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • દેશમાં અંદાજિત 6,327 ડોલ્ફિન પૈકીની સૌથી વધુ ગંગા નદીમાં
  • સોમવારે ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠક મળી
  • રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બેઠકમાં PM મોદીએ રજૂ કર્યો અંદાજ
  • દેશના કુલ આઠ રાજ્યોમાં 28 નદીઓનો સર્વે કરવામાં આવ્યો હતો
  • 8 રાજ્યોની 28 નદીઓનો 8,500 કિમી વિસ્તાર આવરી લેવાયો
  • દેશમાં ડોલ્ફિનની સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં નોંધાઈ હતી
  • ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફિનની વસ્તી 680 નોંધાઈ હતી

દેશમાં કુલ 6,327 ડોલ્ફિન હોવાનો અંદાજ છે.સોમવારે ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકનું સમાપન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર દેશમાં નદીમાં ડોલ્ફિનની સંખ્યાનો અંદાજ જાહેર કર્યો.આજે જાહેર કરાયેલા અહેવાલ મુજબ દેશમાં કુલ 6,327 ડોલ્ફિન હોવાનો અંદાજ છે.આ પ્રયાસમાં આઠ રાજ્યોમાં 28 નદીઓનો સર્વે કરવામાં આવ્યો હતો,જે 8,500 કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લે છે.સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં નોંધાઈ હતી.ત્યારબાદ બિહાર,પશ્ચિમ બંગાળ અને આસામ આવ્યા. રિપોર્ટ મુજબ,ગંગા અને તેમાં મળતી નદીઓમાં સૌથી વધુ 6324 ડોલ્ફિન છે.

– ગાયબ થઈ રહેલી ડોલ્ફિન

રિપોર્ટ મુજબ ગંગા નદીમાં કુલ 3275 ડોલ્ફિન,બ્રહ્મપુત્રમાં 635 અને ગંગાની અન્ય ઉપનદીઓમાં 2414 ડોલ્ફિન છે.આ ઉપરાંત બિયાસ નદીમાં 3 ડોલ્ફિન છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નદી ડોલ્ફિન સ્વસ્થ નદી ઇકોસિસ્ટમની મહત્વપૂર્ણ સૂચક છે,અને તેમની ઘટતી સંખ્યાએ પ્રદૂષણ અને રહેઠાણના વિનાશ અંગે ચિંતા ઉભી કરી છે.ગંગા નદીના ડોલ્ફિનને ખાસ કરીને જોખમમાં મુકાયેલી પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને તે ગંગા-બ્રહ્મપુત્ર-મેઘના નદી પ્રણાલીમાં જોવા મળે છે.

– પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ મૂલ્યાંકન
અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ, છેલ્લા બે વર્ષથી નદીમાં રહેતી ડોલ્ફિનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું.જે વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ સર્વે હતો.બે વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં ગંગા,બ્રહ્મપુત્રા અને સિંધુ નદીઓના 8,500 કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના આ સર્વેમાં બે પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો-ગંગા નદી ડોલ્ફિન અને સિંધુ નદી ડોલ્ફિન.આ ભવિષ્યના મૂલ્યાંકન માટે ભારતમાં નદી ડોલ્ફિનની મૂળ વસ્તી બનાવશે.

– ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફિન

ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફિનની વસ્તી 680 નોંધાઈ છે.ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ,રાજ્યના 4,087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં લગભગ 680 ડોલ્ફિન નોંધાઈ છે. જેમાં સૌથી વધુ 498 ડોલ્ફિન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી વિસ્તારમાં હોવાની શક્યતા છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની ગણતરી કરવામાં આવી હતી.

Tags: Along The Coasts.BiharBrahmaputraDolphinsGangaGujaratMEETINGNational Wildlife BoardPm ModiProject DolphinUttar PradeshWorld Wildlife Day
ShareTweetSendShare

Related News

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત
આંતરરાષ્ટ્રીય

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?
આંતરરાષ્ટ્રીય

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

Latest News

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.