Saturday, June 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

મોરબીમાં તંત્રનો સપાટો, 25થી પણ વધુ મિલકતો ટાંચમાં લેવાશે

param by param
Apr 1, 2024, 07:52 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

મોરબીમાં ગુજસીટોક ઉપરાંત અલગ-અલગ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી આરીફ મીર અને ઇમરાન ચાનિયાની મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકતો આરોપીઓ દ્વારા ગેરકાયદેસર આવકમાંથી બનાવવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીમાં પોલીસે ગુજસીટોક સહિત અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરિફ મીર અને ઇમરાન ચાનિયા વિરુદ્ધ આ સંપત્તિ સીલ કરવાનું શરું કર્યું છે. આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ હાલ ફરાર છે. ગૃહ વિભાગનો આદેશ મળતા DYSPના માર્ગદર્શન હેઠળ બંને આરોપીઓની મિલકતો જપ્ત કરી દેવાઈ છે. જણાવી દઈએ કે આરિફ અને ઇમરાન સહિત કૂલ 15 આરોપીઓની મિલકતો પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ મોરબી A ડિવિઝન પોલીસે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારથી કાર્યવાહીની શરૂઆત કરી છે. કાર્યવાહીના પ્રથમ દિવસમાં આરીફ અને ઇમરાનની 12 જેટલી મિલકતોમાં સીલ મારવામાં આવ્યાં છે. કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓના વાહન પણ જપ્ત કર્યાં છે. ઉપરાંત આરોપીઓએ પરવાના વગર ભાડે ચઢાવેલી મિલકતો વિરુદ્ધ પણ કાર્યવાહી કરીને તેને સીલ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ તમામ આરોપીઓની કુલ 25થી પણ વધુ મિલકતો ટાંચમાં લેવાશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા સીલ કરવામાં આવેલી મિલકતોની માહિતી જાહેર કરવામાં આવશે.

Tags: custodymorbiproperties
ShareTweetSendShare

Related News

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી
આંતરરાષ્ટ્રીય

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
આંતરરાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

Latest News

ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ શહેર-જિલ્લાને રૂ.557કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

વીજળી,પાણી,ઉત્તમ રોડની કનેક્ટિવિટી મળતા સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી વિકસ્યા

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે

ચિલીમાં મોટો ભૂકંપ,રિક્ટર સ્કેલ પર 6.4 ની તીવ્રતા નોંધાઈ,તેની ઊંડાઈ 76 કિલોમીટર હતી

ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ,આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવારની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.