Saturday, June 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવારની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

સંઘના કાર્યકર્તા વર્ગ-દ્વિતીય સમાપન સમારોહમાં પ્રમુખ અતિથિ તરીકે અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા

PM નરેન્દ્ર મોદી કટરા ખાતે નવનિર્મિત ચિનાબ નદી પર સૈથી ઉંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવારની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

સંઘના કાર્યકર્તા વર્ગ-દ્વિતીય સમાપન સમારોહમાં પ્રમુખ અતિથિ તરીકે અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા

PM નરેન્દ્ર મોદી કટરા ખાતે નવનિર્મિત ચિનાબ નદી પર સૈથી ઉંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: ભાજપની ચૂંટણી સમિતિની બેઠક 10 જાન્યુઆરીએ મળશે,ઉમેદવારોની બીજી યાડી જાહેર થઈ શકે

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 10 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બાકીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે બેઠક કરે તેવી શક્યતા છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 8, 2025, 02:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું એલાન થયુ
  • કાર્યક્રમ જાહેર થતા જ રાજકીય પક્ષો સતર્ક
  • રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી કાર્યવાહી તેજ કરી
  • ભાજપની ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે મળશે
  • ભાજપ પોતીની બીજી ઉમેદવારી યાદી જાહેર કરી શકે

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 10 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બાકીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે બેઠક કરે તેવી શક્યતા છે.

મંગળવારના રોજ ભારતીય ચૂંટણી પંચે રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ જાહેર કર્યો છે.જેમાં એક જ તબક્કામાં દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરાનાર છે.તો તેની મતગણતરી 8 ફેબ્રુઆરીના રોજ થશે.હવે ચૂંટણીની તારીખો જાહેર થયા હાદ રાજધાનીમાં આદર્શ આચાર સમહિતાનો અમસ શરૂ થઈ ચુક્યો છે.ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી કાર્યવાહી તેજ કરી છે.

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 10 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બાકીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે બેઠક કરે તેવી શક્યતા છે.સૂત્રોના અનુસાર સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ,જે.પી.નડ્ડા અને રાજનાથ સિંહ અને અન્ય સભ્યો હાજર રહેશે.સત્તાધારી આમ આદમી પાર્ટી અને મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ માટે તખ્તો તૈયાર છે.

જ્યારે દિલ્હીમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ તેના ચૂંટણી મેદાનને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બે દાયકાથી વધુ સમય પછી દિલ્હીમાં સત્તા પર પાછા આવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, તેના સૂત્રમાં ફેરફાર અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP વિરૂદ્ધ દારૂ નીતિ કેસ સહિતના કૌભાંડના આરોપો પર લક્ષિત ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં પ્રથમ યાદી જાહેર કરતા 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે,જેનાથી રાજધાનીની ઘણી બેઠકો પર બહુકોણીય હરીફાઈની સ્થિતિ સર્જાઈ છે.જેમાં કૈલાશ ગેહલોત જેમણે તાજેતરમાં AAP છોડી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો કે રાજકીય મહત્વાકાંક્ષાઓ લોકો પ્રત્યેની પાર્ટીની પ્રતિબદ્ધતા કરતા વધારે છે,તેમને બિજવાસનમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.અન્ય મુખ્ય હરીફાઈઓમાં,ભાજપે નવી દિલ્હીમાં AAPના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે પરવેશ સાહિબ સિંહ વર્માને,રમેશ બિધુરીને CM આતિશી સામે અને કાલકાજીમાં કોંગ્રેસના અલકા લાંબા,રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા,મંગોલપુરીથી રાજકુમાર,અરવિંદરને મેદાનમાં ઉતાર્યા છે.

તો વળી ભાજપે ગાંધીનગરથી સિંઘ લવલી,કરોલ બાગથી દુષ્યંત કુમાર ગૌતમ,રાજૌરી ગાર્ડન,પટેલ નગરમાંથી મનજિંદર સિંહ સિરસા.રાજ કુમાર આનંદ તરફથી તરવિંદર સિંહ મારવાહને જંગપુરામાં આશિષ સૂદ અને જનકપુરીમાં મનીષ સિસોદિયા સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.ત્યારે હવે બીજી યાદીમા કોનો સમાવેશ થશે તેની પણ અટકળો તેજ થઈ ગઈ છે.

 

 

 

 

Tags: Amit ShahBJPCECJ P NaddaJAJNATH SINGHPm ModiSLIDERSTOP NEWS
ShareTweetSendShare

Related News

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત
આંતરરાષ્ટ્રીય

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?
આંતરરાષ્ટ્રીય

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

Latest News

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવારની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

સંઘના કાર્યકર્તા વર્ગ-દ્વિતીય સમાપન સમારોહમાં પ્રમુખ અતિથિ તરીકે અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા

PM નરેન્દ્ર મોદી કટરા ખાતે નવનિર્મિત ચિનાબ નદી પર સૈથી ઉંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

આજના મહત્વના સમાચાર

આજના મહત્વના સમાચાર

IPL 2025 : આજે ફાઇનલ મેચ RCB અને PBKS વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.