Saturday, June 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવારની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

સંઘના કાર્યકર્તા વર્ગ-દ્વિતીય સમાપન સમારોહમાં પ્રમુખ અતિથિ તરીકે અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા

PM નરેન્દ્ર મોદી કટરા ખાતે નવનિર્મિત ચિનાબ નદી પર સૈથી ઉંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવારની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

સંઘના કાર્યકર્તા વર્ગ-દ્વિતીય સમાપન સમારોહમાં પ્રમુખ અતિથિ તરીકે અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા

PM નરેન્દ્ર મોદી કટરા ખાતે નવનિર્મિત ચિનાબ નદી પર સૈથી ઉંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

પ્રયાગરાજ મહાકુંભનું સમાપન છતા અવિરત સંગમ પર ઉમટી રહ્યા છે ભક્તો,પવિત્ર સ્નાનનો સિલસિલો યથાવત

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ-2025 બુધવારે પૂર્ણ થયો છતાં,સંગમ કિનારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થઈ રહ્યા છે.જોકે સંખ્યાનો કોઈ અંદાજ નથી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 28, 2025, 11:04 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પ્રયાગરાજ મહાકુંભનું સમાપન છતા સંગમ પર ઉમટી રહેલા ભક્તો
  • ભવ્ય મહાકુંભ દરમિયાન ઘણા લોકો પવિત્ર સ્નાન ચૂકી ગયા હતા
  • શુક્રવારે ઘણા લોકો મહાકુંભ સંગમ ઘાટ તરફ જોતા જોવા મળ્યા હતા
  • ટ્રાફિક પ્રતિબંધો હળવા કરાતા નજીકના મેદાન પાર્કિંગ સ્થળ બન્યા
  • મહાકુંભમાં 66 કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ-2025 બુધવારે પૂર્ણ થયો છતાં,સંગમ કિનારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થઈ રહ્યા છે.45 દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહાકુંભ દરમિયાન ઘણા લોકો પવિત્ર સ્નાન કરવાનું ચૂકી ગયા હતા.તેઓ હજુ પણ પ્રયાગરાજ આવી રહ્યા છે.

https://twitter.com/AHindinews/status/1895323430809149780

પ્રયાગરાજમાં ટ્રાફિક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હોવાથી કુંભમેળા વિસ્તારની નજીકના મેદાન હવે વિવિધ રાજ્યોમાંથી આવતી કાર અને અન્ય વાહનો માટે પાર્કિંગ સ્થળ બની ગયા છે.ઘણા લોકો સીધા ગંગા ઘાટ તરફ જઈ રહ્યા છે.જોકે કોઈ સત્તાવાર અંદાજ નથી.

શુક્રવાર સવારથી જ હજારો લોકો ત્રિવેણી સંગમમાં ઉમટી પડ્યા છે અને પરોઢ સુધી સ્નાન વિધિ કરી રહ્યા છે.સવારે પાંચ વાગ્યા સુધી ઘાટ પરના લોકોની ઉર્જા અને ઉત્સાહ હજુ પણ અકબંધ હતો,જેમાંથી ઘણા બિહાર,મહારાષ્ટ્ર,તમિલનાડુથી આવ્યા હતા,અને પ્રયાગરાજના ઘણા સ્થાનિક રહેવાસીઓ પણ હતા.

મહાકુંભ મેળામાં હાજરી આપી ન શક્યા હોય તેવા ઘણા યાત્રાળુઓ સંગમ આવ્યા છે અને સંગમમાં પવિત્ર સ્નાન કરતા પહેલા અને પછીની તેમની લાગણીઓ મેળા દરમિયાન સ્નાન કરનારાઓ જેવો જ ઉત્સાહ દર્શાવે છે.તેમાંથી એક ચેન્નાઈના રહેવાસી જે તમિલનાડુની રાજધાનીથી આવ્યા હતા.તેમણે જણાવ્યું કે તેઓ ગુરુવારે રાત્રે લગભગ 11 : 00 વાગ્યે પવિત્ર સ્નાન કરવા માટે સંગમ સ્થળ પાસે પહોંચ્યા હતા.તેમની બાજુમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના પરિવારના સભ્યોના જૂથે પણ પવિત્ર સ્નાન કર્યું.

12 વર્ષે એકવાર યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાના રોજ શરૂ થયો હતો અને તેમાં નાગા સાધુઓ અને ત્રણ ‘અમૃત સ્નાન’ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.તેનું સમાપન બુધવાર 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના છેલ્લા શુભ ‘સ્નાન’ સાથે થયું.મહાકુંભ મેળા દરમિયાન 66 કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.

Tags: Bam Bam BholeHar har mahadevMaha Kubh 2025Maha KumbhMaha Kumbh MelaPrayagarajSangam GhatSLIDERTOP NEWSTriveni SangamUP CMUttar PradeshYogi Adityanath
ShareTweetSendShare

Related News

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત
આંતરરાષ્ટ્રીય

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?
આંતરરાષ્ટ્રીય

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

Latest News

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સમાપન સમારોહ યોજાયો,જાણો ડો.મોહન ભાગવતે શું કહ્યું ?

મહારાષ્ટ્ર : નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ -દ્વિતીય સમાપન સમારોહ યોજાયો

સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ સ્મૃતિ મંદિર ખાતે ડૉ. હેડગેવારની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

સંઘના કાર્યકર્તા વર્ગ-દ્વિતીય સમાપન સમારોહમાં પ્રમુખ અતિથિ તરીકે અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા

PM નરેન્દ્ર મોદી કટરા ખાતે નવનિર્મિત ચિનાબ નદી પર સૈથી ઉંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

આજના મહત્વના સમાચાર

આજના મહત્વના સમાચાર

IPL 2025 : આજે ફાઇનલ મેચ RCB અને PBKS વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.