Sunday, June 1, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home Videos Business

કારોબારના પ્રારંભે જ ભારતીય શેર બજાર ધડામ મુખ્ય,મુખ્ય સૂચકાંક મોટા ઘટાડા સાથે ખુલ્યા

યુએસ ફેડ દ્વારા આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાની આગાહી અને સતત ચોથા દિવસે પ્રભુત્વ ધરાવતા વેચાણને કારણે સ્થાનિક શેરબજાર ગુરુવારે ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 19, 2024, 12:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • કારોબારના પ્રારંભે જ ભારતીય શેર બજાર ધડામ
  • મુખ્ય સૂચકાંક મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા
  • યુએસ ફેડના વ્યાજદરમાં ઘટડાની આગાહી ની અસર
  • સ્થાનિક શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું
  • સેન્સેક્સ 1,162.12 પોઈન્ટ ઘટીને 79,020.08 પર જોવા મળ્યો
  • નિફ્ટી 328.55 પોઈન્ટ ઘટીને 23,870.30 પર આવી ગયો

યુએસ ફેડ દ્વારા આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાની આગાહી અને સતત ચોથા દિવસે પ્રભુત્વ ધરાવતા વેચાણને કારણે સ્થાનિક શેરબજાર ગુરુવારે ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું.

અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.આ નિર્ણય બાદ બુધવારે યુએસ શેરબજારોને વર્ષના સૌથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો.એ જ રીતે દેશમાં સેન્સેક્સ 1,162.12 પોઈન્ટ ઘટીને 79,020.08 પર અને નિફ્ટી 328.55 પોઈન્ટ ઘટીને 23,870.30 પર આવી ગયો હતો.

યુએસ ફેડ દ્વારા આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાની આગાહી અને સતત ચોથા દિવસે પ્રભુત્વ ધરાવતા વેચાણને કારણે સ્થાનિક શેરબજાર ગુરુવારે ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું.શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 1,162.12 પોઈન્ટ ઘટીને 79,020.08 પર પહોંચ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 328.55 પોઈન્ટ ઘટીને 23,870.30 પર આવી ગયો હતો.

સેન્સેક્સમાં લિસ્ટેડ તમામ 30 કંપનીઓના શેર ખોટમાં રહ્યા હતા.ઈન્ફોસીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ,બજાજ ફિનસર્વ,બજાજ ફાઈનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઘટાડો એશિયન માર્કેટમાં દક્ષિણ કોરિયાના કોસ્પી,હોંગકોંગના હેંગસેંગ,ચીનના શાંઘાઈ કમ્પોઝીટના શેરમાં ઘટાડો થયો હતો.અને જાપાનનો નિક્કી ખોટમાં રહ્યો.બુધવારે અમેરિકન બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા છે.ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.40 ટકા ઘટીને $73.10 પ્રતિ બેરલ પર છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો FII બુધવારે વેચાણકર્તા હતા અને કુલ રૂ. 1,316.81 કરોડના શેરનું વેચાણ કર્યું.નોંધનિય છે કે ગઇકાલે સેન્સેક્સ 502.25 પોઇન્ટ અથવા 0.62 ટકાના ઘટાડા સાથે 80,182.20 પર અને નિફ્ટી 137.15 પોઇન્ટ અથવા 0.56 ટકાના ઘટાડા સાથે 24,198.85 પર બંધ થયો હતો.છેલ્લા ચાર દિવસમાં સતત ઘટાડાથી રોકાણકારોને રૂ. 12 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.યુએસ ફેડએ આવતા વર્ષે વ્યાજ દરમાં 0.25 ટકા કાપની આગાહી કરી છે.યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ બુધવારે યુએસ શેરબજારોમાં વર્ષના સૌથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો.S&P 500 2.9 ટકા ઘટ્યો જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1,123 પોઇન્ટ અથવા 2.6 ટકા ઘટ્યો.વોલ સ્ટ્રીટ પરની સ્લાઇડને પગલે ગુરુવારે એશિયન બજારોમાં નીચા વેપાર થયા હતા. જેની અસર હવે ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે.

શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જ BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ.452.6 લાખ કરોડથી ઘટીને રૂ.446.5 લાખ કરોડ થયું હતું. આ કારણે ગુરુવારે ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં રોકાણકારોને લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.અગાઉ,13 ડિસેમ્બરે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આશરે રૂ. 459.4 લાખ કરોડ હતું.

 

Tags: BSENiftySensexSLIDERSTOK MARKETTOP NEWSUSus feds
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.