Sunday, June 1, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

ચૂંટણી પંચની બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદ,દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી શકે છે,કારણ કે રાષ્ટ્રીય ચૂંટણી પંચ આજે મંગળવારે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરનાર છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 7, 2025, 10:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાષ્ટ્રીય ચૂટણી પંચ આજે બપોરે કરશે પત્રકાર પરિષદ
  • ચૂંટણી પંચની મંગળવારે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
  • દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે
  • દિલ્હીની તમામ 70 બેઠકો પર જાહેર થશે ચૂંટણી
  • દિલ્હીની તમામ 70 એક જ તબક્કામાં મતદાન થઈ શકે
  • ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા લાગુ થશે

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી શકે છે,કારણ કે રાષ્ટ્રીય ચૂંટણી પંચ આજે મંગળવારે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરનાર છે.

#DelhiElection2025 | भारत निर्वाचन आयोग आज दोपहर 2 बजे दिल्ली विधानसभा चुनाव के कार्यक्रम की घोषणा करेगा। pic.twitter.com/Gw7cw7Ksju

— ANI_HindiNews (@AHindinews) January 7, 2025

ચૂંટણી પંચ આજે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે.એવું માનવામાં આવે છે કે દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવા જઈ રહી છે.ચૂંટણી પંચ આજે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે.એવું માનવામાં આવે છે કે દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે.ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે.ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.દિલ્હીની ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના કાર્યકાળની છેલ્લી ચૂંટણી હશે.કારણ કે તેઓ 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.છેલ્લી વખત 2020 માં,6 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી અને 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.11 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ હતી.

– દિલ્હી જીતવા રાજકીય પક્ષોએ તાકાત એકઠી કરી
આમ આદમી પાર્ટી આ વખતે દિલ્હીમાં જીતની હેટ્રિક બનાવવા માટે ચૂંટણી મેદાનમાં છે,ત્યારે ભાજપ 27 વર્ષના વનવાસને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી લડશે.આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે પરંતુ કોંગ્રેસ આ ચૂંટણી પૂરી તાકાત સાથે લડી રહી છે અને પોતાનું ગુમાવેલું મેદાન પાછું મેળવવા માંગે છે. ત્રણેય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોરદાર વ્યસ્ત છે.

– નવી દિલ્હી બેઠક પર ત્રિકોણીય મુકાબલો
આ ચૂંટણીમાં નવી દિલ્હી હોટ સીટ બની રહી છે.AAPના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ સીટ પર સતત ત્રણ વખત ચૂંટણી જીતીને સત્તાની સીટ પર પહોંચ્યા છે.આ વખતે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.

– કાલકાજી બેઠક પણ હોટ સીટ બની હતી
દક્ષિણ-પૂર્વ દિલ્હીની કાલકાજી બેઠક પણ આ ચૂંટણીમાં હોટ સીટ તરીકે ઉભરી આવી છે.આ સીટ પરથી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ચૂંટણી લડી રહ્યા છે.તેમની સામે કોંગ્રેસે અલકા લાંબાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે ગતિશીલ નેતા રમેશ બિધુરીને ટિકિટ આપી છે.આ બેઠક પર નજીકની હરીફાઈ જોવા મળી રહી છે.

 

Tags: AAPArvind KejariwalAtishiBJPCongressDelhiDELHI ASSEMBLY ELECTIONelectionElection Commission Of IndiaELECTION COMMISSIONER OF INDIAPm ModiRahul GandhiRajiv KumarSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.