Monday, June 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે વર્ષ 2025-26 ના બજેટમાં રૂ.23,385 કરોડની જોગવાઈ

રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50 ટકા ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છ

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 20, 2025, 05:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ગુજરાત વિધાનસભામાં વર્ષ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કર્યુ
  • નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યુ
  • નાણામંત્રીની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે જોગવાઈ
  • બજેટ 2025 માં આ વિભાગ માટે રૂ.23,385 કરોડની જોગવાઈ
  • વર્ષ 2023-24 ના બજેટ કરતા આ બજેટમાં 16.35 ટકાનો વધારો
  • સરકારે માતા અને બાળ મૃત્યદર ઘટાડવા પર બજેટમાં ભાર મુક્યો
  • વર્ષ 2023 સુધામાં માતા-બાળ મૃત્યુદર 50 ટકા સુધી ઘટાડવા પ્રયાસ

રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50 ટકા ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે.જે માટે આ વિભાગના
રૂ.20,100 કરોડના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી રી.23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

– રૂ. 20,100 કરોડના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી 23,385 કરોડની જોગવાઈ કરી છે.
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.23,385 કરોડની જોગવાઈ
– વર્ષ 2023-24 ના બજેટમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ Good Helth and Well Being માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રા્ત કરેલ છે.
– પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો,ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2 કરોડ 67 લાખ લોકોને કેશલેસ સારવાર માટે રૂ,3676 કરોડની જોગવાઈ
– G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે રૂ.1392 કરોડની જોગવાઈ
– આરોગ્ય સુવિધાઓના સુદ્રઢિકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે રૂ.400 કરોડની જોગવાઈ
– અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોન વાઈઝ સુવધાઓ ઉપલબ્ધ બનાવવા માટે વડોદરા ખાતે મલ્ટિ સ્પેશ્યાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણાધિન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક,કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા રૂ.231 કરોડની જોગવાઈ
– કેન્સર દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ,અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે તે માટે વલસાડ,ગોધરા,હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા રૂ.198 કરોડની જોગવાઈ
– બી.જે.મેડિકલ કોલેજ-અમદાવાદ,મેડીકલ કોલેજ- વડોદરા અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે PG ના તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા રી.100 કરોડની જોગવાઈ
– સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ માટે રૂ.52 કરોડની જોગવાઈ
– આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા રૂ.52 કરોડની જોગવાઈ
– એમ્બ્યુલન્સન સુવિધા સુદ્રઢ કરવા માટે 108 ઈનરજન્સિ સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ માટે રૂ.48 કરોડની જોગવાઈ
– સુરત અને વડોદરા ખાતે ગાયનેક,પિડિયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ ICU,ઓબ્સેટ્રેટિક ICU,ગાયનેક ICU વગેરેની સેવાઓ તથા પિડિયાટ્રિક સર્જરી વિભાગ શરૂ કરવા રૂ.44 કરોડની જોગવાઈ
– નર્સિંગ કોલેજ,સુરત અને જામનગર ખાતે વિદ્યાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા રૂ.41 કરોડની જોગવાઈ
– ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર માટે ગાંધીનગર-અમજાવાદ ખાતે ખોરક અને ઔષધના નમૂના તેમજ જૂનાગઢ,મહેસાણા અને વલસાડ ખાતે ખોરીક નમૂનાની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઉભી કરવા રૂ.28 કરોડની જોગવાઈ
– ગવર્મેન્ટ સ્પાઈન ઈન્ટીટ્યુટ,અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી,ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોચીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે રૂ. 10 કરોડની જોગવાઈ
– ઔષધ નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરવા માટે રૂ.10 કરોડની જોગવાઈ
– આયુષ સેવાઓ બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ,હોસ્રિટલો તથા દવાખાનામાં તબાબી ઉપકરણો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

 

Tags: Bhupendra patelBUDGETGujaratGUJARAT ASSEMBLYGujarat Budget 2025Gujarat CMGujarat Finance MinisterHealth And Family WelfareHospitalsKANUBHAI DESAIMedical CollegeProvisionSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.