Monday, June 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

પેટ્રોલ-ડીઝલ બાદ પ્રજા પરમોંઘવારીનો વધુ એક માર,ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂ.50નો વધારો ઝીંકાયો

ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો હવે દિલ્હીમાં 853 રૂપિયામાં મળશે સિલિન્ડર આજથી નવા ભાવ લાગુ થયા છે.નવો ભાવ મધ્યરાત્રિથી અમલી બન્યો છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 8, 2025, 11:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • કેન્દ્ર સરકારનો પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર
  • ઘરેલુ ગેસ સિલિન્ડર થયો મોંધો,રૂ,50નો વધારો ઝીંકાયો
  • દેશભરમાં નવો ભાવ ગત મધ્યરાત્રીથી અમલી બન્યો
  • પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો
  • અમદાવાદમાં સબસિડિ વગરના સિલિન્ડરનો નવો ભાવ રૂ.850

ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો હવે દિલ્હીમાં 853 રૂપિયામાં મળશે સિલિન્ડર આજથી નવા ભાવ લાગુ થયા છે.નવો ભાગ મધ્યરાત્રિથી અમલી બન્યો છે.

– કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શું કહ્યું 

પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે LPG ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે.ઘરેલુ LPG ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે.સબસિડીવાળા અને સબસિડી વગરના તમામ LPG ગેસ સિલિન્ડર પર નવા ભાવો આજે 8 એપ્રિલ, 2025થી લાગુ થઈ ગયા છે.કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે કિંમત કરતા ઓછા ભાવે સિલિન્ડર વેચવાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 41,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.આ નુકસાન ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

– 8 એપ્રિલ, 2025થી લાગુ થઈ ગયા
સામાન્ય ગ્રાહકો માટે LPG સિલિન્ડરના ભાવ હવે રૂ.803થી વધી રૂ.853 થશે.જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના LPG સિલિન્ડરનો ભાવ રૂ.500થી વધી રૂ.550 થશે.જોકે રાજ્યવાર LPG ગેસના ભાવો અલગ-અલગ છે.અમદાવાદમાં LPG ગેસનો ભાવ હાલ રૂ.800 પ્રતિ 14.2 કિગ્રા છે.જો નવો ભાવવધારો લાગુ થાય તો આવતી કાલથી ગૃહિણીઓને ગેસ સિલિન્ડર માટે રૂ.850 ચૂકવવા પડશે.પેટ્રોલિયમ અને

– એક્સાઈઝ ડ્યુટી લિટરદીઠ બે રૂપિયા વધારી
નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે LPG ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે.પેટ્રોલ-ડીઝલ પર પણ એક્સાઈઝ ડ્યુટી લિટરદીઠ રૂ.2 વધારવામાં આવી છે.જોકે તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ OMCને આપવામાં આવ્યો છે.એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. 43,000 કરોડનું વળતર આપવાનો છે.OMCને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.

હવે દિલ્હીમાં ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે.અગાઉ રાજધાનીમાં ગેસ સિલિન્ડર 803 રૂપિયામાં મળતો હતો. તે જ સમયે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ગેસ સિલિન્ડર માટે પણ વધુ પૈસા ચૂકવવા પડશે.

– LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો

દેશભરમાં ઘરેલુ LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો છે.નવા ભાવ આજથી અમલમાં આવી ગયા છે.હવે દિલ્હીમાં ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે.અગાઉ રાજધાનીમાં ગેસ સિલિન્ડર 803 રૂપિયામાં મળતો હતો.તે જ સમયે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ગેસ સિલિન્ડર માટે પણ વધુ પૈસા ચૂકવવા પડશે. ઉજ્જવલા યોજના હેઠળ આવનારાઓને હવે 550 રૂપિયામાં સિલિન્ડર મળશે.તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મહિલા દિવસે સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

 

 

 

Tags: Central GovernmentDomestic LPG CylinderGAS CYLINDERHardeep Singh PuriIncrease PricesLPG GasOil Marketing CompaniesPetrol - DieselSLIDERTOP NEWSUnion Petroleum Minister
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.