Monday, June 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home કલા અને સંસ્કૃતિ

કર્ણાટકની જેમ શું ગુજરાતમાં જાણીતા ધાર્મિક મંદિરોમાં પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ મૂકવો જઈએ ?

કર્ણાટકમાં આવેલા ઉડુપીના શ્રી કૃષ્ણ મઠ પરિસરમાં પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી જતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.મંદિરો શ્રદ્ધા,ભક્તિ અને પૂજાના કેન્દ્રો હોવાથી સવાલ એ ઉભા થાય કે શું ગુજરાતમાં પણ જાણીતા મંદિરો સહીત તમામ મંદિરોમાં પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ મૂકવો જોઇએ ?

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 14, 2025, 03:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • કર્ણાટકમાં ઉડુપીના શ્રીકૃષ્ણ મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય
  • મંદિર પરિસરમાં પ્રી-વેન્ડીંગ શૂટિંગ પર પ્રતિબંધ મુકાયો
  • શ્રી કૃષ્ણ મઠ પરિસરમાં પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી
  • પ્રી-વેન્ડીંગ શૂટમાં શિષ્ટાચાર ન જળવાતા મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય
  • શું ગુજરાતમાં પણ મહત્વના ધાર્મિક મંદિરોમાં આ પ્રતિબંધ હોવો જોઈએ ?
  • સોમનાથ,દ્વારકા,અંબાજી,શામળાજી,ડાકોર મંદિરમાં પ્રતિબંધ આવશ્યક

કર્ણાટકમાં આવેલા ઉડુપીના શ્રી કૃષ્ણ મઠ પરિસરમાં પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી જતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.મંદિરો શ્રદ્ધા,ભક્તિ અને પૂજાના કેન્દ્રો હોવાથી સવાલ એ ઉભા થાય કે શું ગુજરાતમાં પણ જાણીતા મંદિરો સહીત તમામ મંદિરોમાં પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ મૂકવો જોઇએ ?

ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ, શક્તિપિઠ અંબાજી, જગત મંદિર દ્વારકા,ડાકોર,શામળાજી, શક્તિપીઠ બહુચરાજી,અક્ષરધામ અને માતા આશાપુરા સહીત મંદિરોમાં પણ કર્ણાટકની જેમ પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ મૂકવો જોઇએ એવી લાગણી મોટાપાયે નાગરીકોએ વ્યક્ત કરી છે.

– મંદિર પરિસરમાં પ્રી-વેડિંગ શૂટને કારણે ભક્તોને શરમનો સામનો

પ્રી-વેડિંગ શૂટ… એક પ્રક્રિયા જે તાજેતરમાં લગ્ન સમારોહમાં ઉમેરવામાં આવી છે.આજકાલ પ્રી-વેડિંગ શૂટ વિના લગ્ન ભાગ્યે જ થાય છે.પ્રી-વેડિંગ શૂટ એ છે જ્યાં લગ્ન પહેલાં કપલ્સને એકસાથે બોલાવવામાં આવે છે અને વિવિધ પોઝમાં તેમના ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી કરવામાં આવે છે.મોટાભાગના ફોટોગ્રાફરો હવે આ માટે મંદિર સંકુલ પસંદ કરે છે.હાલમાં એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મંદિર પરિસરમાં પ્રી-વેડિંગ શૂટને કારણે, મંદિરમાં આવતા ભક્તોને શરમનો સામનો કરવો પડી રહ્યો છે.
આ જ કારણ છે કે ઉડુપીના શ્રી કૃષ્ણ મઠ પરિસરમાં પ્રી-વેડિંગ શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.બધા મંદિરોના પરિસરમાં પ્રી-વેડિંગ શૂટિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે મંદિરોને શ્રદ્ધા, ભક્તિ અને પૂજાના કેન્દ્રો માનવામાં આવે છે.

– પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી ગયા

જો પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચાર સાથે કરવામાં આવે તો કોઈને વાંધો ન આવે.પરંતુ તાજેતરના પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી ગયા છે.પ્રી-વેડિંગ શૂટ ગમે ત્યાં થઈ શકે છે પછી ભલે તે પાર્ક હોય,બીચ હોય, ટેકરી હોય,પર્વત હોય,ધોધ હોય વગેરે.તેમને તેમની પસંદગી મુજબ ફોટા અને વીડિયો શૂટ કરવા દો.કોઈ આનો વિરોધ કરશે નહીં.
જોકે મંદિર પરિસરની અંદર બેશરમ રીતે ફિલ્માંકન કરવું એ મંદિરોની પવિત્રતાનું ઉલ્લંઘન છે.મંદિર પ્રશાસને આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.ઉડુપી શ્રી કૃષ્ણ મઠ મેનેજમેન્ટ બોર્ડે આ સંદર્ભમાં એક સાહસિક નિર્ણય લીધો છે અને તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

 

Tags: Ambaji TempleDakor TempledwarkaGujaratKarnatakaPhotographs And VideographyPre-Wedding Shoot.ProhibitionShamlaji TempleSLIDERSomnath TempleSri Krishna MathaTemple PremisesTOP NEWSUdupiWedding Ceremony
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.